________________
श्रुतस्फन्ध. १ धूताख्यान अ. ६. उ. १ प्रतिज्ञातमर्थमाह-'इह खलु' इत्यादि । इह-अस्मिन् मनुष्यलोके पाणिनः आत्मतया -अनादिकालतो जीवकर्मणोः सम्बन्धादात्मकृतकर्मपरिणत्या तेषु तेषु-विविधेषु स्वस्वकर्मोदयप्रापितेषु उपभोगादिषूत्तमेषु श्वपाकादिषु नीचेषु च कुलेषु अभिषेकेण =शुक्रशोणितसंयोगादिक्रमेण अभिसंभूताः जननीगर्भे कललावस्थां प्राप्ताः, अभिसजो विषय आगे कहा जानेवाला है वह बड़ी मुश्किलसे समझनेमें आवे ऐसा है; इसलिये शिष्योंके चित्तको उस विषयकी ओर सावधान करते हुए वे शिष्यजनोंसे कहते हैं कि हे शिष्यों! तुम सावधानचित्त हो कर ही इस विषयको सुनना; अन्यथा-व्यग्रचित्त होओगे तो कुछ भी समझमें नहीं आवेगा । यहांसे वही प्रस्तुत विषय कहा जाता है-- ___ इस मनुष्यलोकमें समस्त प्राणी कोंके सम्बन्धसे परतन्त्र हो रहे हैं ।यह जीव और कमेंका सम्बन्ध आजका नहीं है किन्तु अनादिकाल का है। इस सम्बन्धके कारण ही जीव कोंके विपाकोदयसे उन २ गतियोंकी प्राप्तिके कारणभूत कौके उदय आने पर उग्रभोगादि विशिष्ट उत्तम कुलोंमें एवं चण्डाल आदि नीच कुलोंमें मातापिताके शोणितशुक्र आदिके संयोगक्रमसे उत्पन्न होते हैं। संक्षेपसे उत्पत्तिका क्रम इस प्रकार हैं-सर्वप्रथम जीव माताके गर्भ में "कलल" अवस्थामें रहता है । इसके बाद क्रमसे अनेक अवस्थाओंको धारण कर फिर वह पेशीअवस्थासम्पन्न होता है। अंग-उपांगों की तथा स्नायु एवं शिरके बालोंकी કહેવામાં આવનાર છે તે ખૂબ મુશ્કેલીથી સમજવામાં આવે તેવું છે. આ માટે શિષ્યોના ચિત્તને એ વિષય તરફ સાવધાન કરતાં સૂત્રકાર શિષ્યજનને કહે છે કે હે શિષ્ય! તમે સાવધાનચિત્તથી આ વિષયને સાંભળજે. જે વ્યગ્રચિત્ત બનશે તે આગળ કાંઈ પણ સમજવામાં નહિ આવે. અહિંથી એ વિષય કહેવો श३ थाय छे.
આ મનુષ્યલોકમાં બધાં પ્રાણી કર્મના સંબંધથી પરતંત્ર થઈ રહ્યાં છે. આ જીવ અને કર્મને સંબંધ આજને નથી; પરંતુ અનાદિ કાળને છે. આ સંબંધના કારણથી જીવ કર્મોના વિપાકના ઉદયથી એ એ ગતિની પ્રાપ્તિના કારણભૂત કર્મોને ઉદય આવવાથી ઉઝ ભોગ આદિ વિશિષ્ટ ઉત્તમ કુળોમાં અથવા ચંડાળ વિગેરે નીચ કુળમાં માતા પિતાના શેણિતશુક વગેરેના સંયોગક્રમથી ઉત્પન્ન થાય છે. ટુંકમાં ઉત્પત્તિને કેમ આ પ્રકારનું છે. સર્વપ્રથમ જીવ भाताना गलमा "कलल " अवस्थामा २७ छ, सपछी भथी मने अवस्थामा ધારણ કરી ફરી તે પેશી અવસ્થા પ્રાપ્ત કરે છે. અંગ ઉપાંગો તથા સ્નાયુ
श्री. मायाग सूत्र : 3