________________
२१०
आचारागसूत्रे ब्रुवद्भिरन्तेऽपि चाऽदृष्टविशेषः स्वीक्रियत एव, तर्हि ईश्वरस्य कारणतां विनैवाऽदृष्टेनैव सर्व सेत्स्यति, अदृष्टं तु शुभाशुभकर्मफलरूपमेव किमीश्वरस्य कर्तृत्वदुराग्रहेणेत्यलम् ।
कापिलास्तु-'प्रकृतिरेव की पुरुषस्तु प्रतिक्षेत्र [ शरीर] वती निर्गुणोविषमता हैं, उन्होंने जैसा कुछ शुभ और अशुभरूप अदृष्ट कमाया है उसीके अनुसार वे सुखदुःख आदिको भोगा करते हैं। इसमें ईश्वरकी क्या अपेक्षा है ? जब वे इस प्रकारका उत्तर देते हैं तब हम उनसे पूछते हैं कि जब तुम इस जगतका निमित्तकारण ईश्वरको कल्पित करते हो तो फिर सुखदुःखादिककी विचित्रताका कारण अदृष्टकी कल्पना क्यों करते हो। क्यों अदृष्टको सुखदुःखादिकका कारण मानते हो? इस प्रकारकी मान्यतामें ईश्वरमें सर्वशक्तिमत्ताका अभाव आता है; क्यों कि ईश्वरकी अपेक्षा अधिक शक्तिशाली पदार्थ एक अदृष्ट आपके कथनानुसार सिद्ध होता है; इसलिये जब अदृष्ट ही सबके भाग्यका विधाता है तो फिर ईश्वरको बीचमें डालकर क्यों उसकी ईश्वरता पर कलंक लगाते हो। जिसे अदृष्ट माना गया है, उसे ही जैन सिद्धान्तकी परिभाषा में कर्मका फल सुख दुःख कहा गया है, इसलिये इस दुराग्रहको छोडकर वास्तविक वस्तुस्थितिका विचारक बनो। इस पूर्वोक्त कथनसे वैशेषिक सिद्धान्तमें परस्पर विरुद्धार्थप्ररूपकता प्रकट की गई है। દુખ આદિ ભોગવવાં પડે છે. આમાં ઈશ્વરની શી અપેક્ષા છે, જ્યારે તે આ પ્રકારને ઉત્તર દે છે ત્યારે અમે તેને પૂછીએ છીએ કે જ્યારે તમે આ જગતનું નિમિત્ત કારણ ઈશ્વરને માને છે તો પછી સુખ દુઃખ ઈત્યાદિની વિચિત્રતાનું કારણ અદષ્ટની કલ્પના કેમ કરે છે? અદષ્ટને કેમ સુખ દુઃખનું કારણ માને છે? આ પ્રકારની માન્યતામાં ઈશ્વરમાં સર્વશક્તિમત્તાને અભાવ આવે છે; કેમકે ઇશ્વરની અપેક્ષા અધિક શક્તિવાળા પદાર્થ એક અદષ્ટ આપનો કથનાનુનુસાર સિદ્ધ હોય છે, આ માટે જ્યારે અદષ્ટ જ સહુના ભાગ્ય વિધાતા છે તો પછી ઈશ્વરને વચમાં નાખીને એની ઈશ્વરતા ઉપર કલંક કેમ લગાડે છે. જેને અદષ્ટ માનવામાં આવેલ છે એને જ જૈન સિદ્ધાંતની પરિભાષામાં કર્મનું ફળ સુખ દુઃખ કહેવાયેલ છે, આ માટે એ દુરાગ્રહને છેડી વાસ્તવિક વસ્તુસ્થિતિના વિચારક બને. આ પૂર્વોક્ત કથનથી વૈશેષિક સિદ્ધાંતમાં પરસ્પર-વિરૂદ્ધાર્થ–પ્રરૂપકતા પ્રકટ કરવામાં આવેલ છે.
સાંખ્ય સિદ્ધાંતની પણ આવી જ દશા છે, એમણે પ્રકૃતિ અને પુરૂષ આ
શ્રી આચારાંગ સૂત્ર : ૩