________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६
२०७ यद्वा-'अबहिर्मनाः' नानाविधलौकिकसिद्धिदर्शनेनापि सर्वज्ञोपदेशात् बहिः= पृथग्भूते परमते न विद्यते मनो यस्य स तथा। ताश्च सिद्धय इन्द्रजालकसदृश्य एवेति संलग्न नहीं होता है ऐसा वीतरागके मतका पथिक एवं अन्य एकान्तवादियोंके सिद्धान्तकी ओर नहीं झुकनेवाला मनुष्य पूर्व आचार्य परम्परा से आगत उपदेशद्वारा वीतरागके वचनका, संशय-विपर्यय आदि दोषों से रहित ही विचार करनेवाला हो सकता है। ___भावार्थ-ऐसा कौन मनुष्य हो सकता है ? इस प्रश्नका समाधान यहां पर सूत्रकारने किया है। वे कहते हैं कि ऐसा वही मनुष्य हो सकता है कि जिसने सम्यग्दर्शनादिककी आराधनासे अपने जीवनको कर्मके भारसे लघु बना लिया है, अर्थात्-जो आसन्नसंसारी है, तथा जिसके चित्तमें वीतराग धर्मके सिवाय अन्य धर्मके प्रति धार्मिक भावनासे थोड़ी सी भी श्रद्धा नहीं है। क्यों कि वीतराग धर्मको ही वह अपना सब कुछ समझता है तथा पूर्व आचार्य परंपराके अनुसार प्रवाहरूपसे चले आये उपदेशसे ही जो वीतरागके वचनका श्रद्धालु बना है, जो यह अच्छी तरहसे समझ चुका है कि वीतरागवचन संशय विपर्यय एवं अनध्यवसाय आदि दोषोंसे रहित हैं, वही उत्कृष्टसंयमी है ।
अथवा-" अबहिर्मनाः" इस पदका अर्थ इस प्रकारसे भी होता બીજા ધર્મવાળાના ઉપદેશમાં લાગતું નથી એવા વીતરાગનો અનુગામી અને એકાન્તવાદીઓના સિદ્ધાંતની તરફ નહિ ઝુકવાવાળા મનુષ્ય પૂર્વ-આચાર્ય પરંપરાથી આવેલ ઉપદેશદ્વારા વીતરાગના વચનમાં, સંશય-વિપર્યય આદિ દેશોથી રહિત વિચાર કરવાના થઈ શકે છે.
ભાવાર્થ—એ મનુષ્ય હોઈ શકે છે ? આ પ્રશ્નનું સમાધાન અહિં સૂત્રકારે કરેલ છે. એ કહે છે કે એવો એ જ મનુષ્ય હોઈ શકે છે કે જેણે સમ્યગ્દર્શનાદિકની આરાધનાથી પિતાના જીવનને કર્મના ભારથી લઘુ બનાવી દીધેલા છે. અર્થાત્ જે આસન્નસંસારી–હુલકમી છે, તથા જેના ચિત્તમાં વીતરાગ ધર્મ સિવાય અન્ય ધર્મ તરફ ધાર્મિક ભાવનાથી થોડી માત્ર પણ શ્રદ્ધા નથી. કેમ કે વીતરાગ ધર્મને જ એ પિતાનું સર્વસ્વ સમજે છે તથા પૂર્વ–આચાર્ય-પરંપરા અનુસાર પ્રવાહરૂપથી ચાલ્યા આવતા ઉપદેશથી જે વીતરાગના વચનેને શ્રદ્ધાળુ બનેલ છે, અને એ સારી રીતે સમજી ચૂકેલ છે કે વીતરાગ વચન સંશય વિપર્યય અને અનધ્યવસાય આદિ દોષોથી રહિત છે. એ જ ઉત્કૃષ્ટ સંયમી છે.
मथा-“ अबहिर्मनाः" ॥ पहन। मथ मा प्रारथी ५५ थाय छ,
श्री. मायाग सूत्र : 3