________________
१७७
श्रुतस्फन्घ. १ लोकसार अ. ५. उ. ५
परमार्थप्रकटनपूर्वकं भङ्गानुपसंहरन्नाह- सम्यगि'त्यादि, सम्यगित्येवं मन्यमानस्य शङ्कादिवर्जितस्य सम्यग् उपादेयं वस्तूपादेयत्वे नैव जानतः, यत् सर्वज्ञोपदिष्टत्वेन सम्यक् यच्चासर्वज्ञोपदिष्टत्वेनासम्यक् तवयमपि तस्य उत्प्रेक्षया नयाभिप्रायसमालोचनया सम्यक्त्वपरिगृहीतया सम्यग भवति ॥ ५॥ ____ पूर्व वैपरीत्येनाह-'असम्य 'गित्यादि. असम्यगिति मन्यमानस्य स्याद्वादनयोक्तजीवाजीवादितत्त्वं यद्यपि सम्यगेव तथाऽप्यसम्यगिति जानतश्छद्मस्थस्या
“सम्यगिति मन्यमानस्य सम्यक् वा असम्यक वा सम्यक् भवति उत्प्रेक्षया" उपादेय वस्तुको उपादेयरूपसे और हेय वस्तुको हेयरूपसे माननेवाले तथा ज्ञात विषयको निःशंकरूपसे मानने और जाननेवाले सम्यग्दृष्टिका ज्ञान सम्यक् होता है । “सर्वज्ञके द्वारा कथित विषय सम्यक् और असर्वज्ञद्वारा प्रतिपादित विषय असम्यक् है " इस प्रकार इन दोनों बातोंका सम्यानयकी अपेक्षासे विचार करनेवाले सम्यग्दृष्टि मनुष्यका ज्ञान सचा ही माना गया है ५। " असम्यगिति मन्यमानस्य सम्यग् वा असम्यग् वा सम्यग्भवति उत्प्रेक्षया" स्याद्वादनयकी अपेक्षा से ही जीव और अजीवादि तत्त्वोंका स्वरूप कहा गया है, इसलिये उस स्वरूप विशिष्ट वे जीवादिक तत्त्व सम्यक् ही हैं, परन्तु छद्मस्थोंकी दृष्टिमें यह नयविचारणा ठीक २ समझमें नहीं आ सकनेके कारण और ऊपरी रूपसे ही वस्तुको जाननेके कारणसे उनका ज्ञान अधूरा रहता है, अतः
" सम्यगिति मन्यमानस्य सम्यक् वा असम्यक् वा सम्यक् भवति उत्प्रेक्षया" ઉપાદેય વસ્તુને ઉપાદેય રૂપથી અને હેય વસ્તુને હેયપણાથી માનવાવાળા તથા જ્ઞાત વિષયને નિઃશંકરૂપથી માનવા અને જાણવાવાળા સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સમ્યક હોય છે. “સર્વજ્ઞ તરફથી કહેવામાં આવેલ વિષય સમ્યફ અને અસર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત વિષય અસમ્યક છે આ પ્રકારે આ બનને વાતને સમ્યકનયની અપેક્ષાથી વિચાર કરવાવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યનું જ્ઞાન સાચું જ માન્યું ગયેલ छे. (५) “ असम्यगिति मन्यमानस्य सम्यग वा असम्यग् असम्यग् भवति उत्प्रेक्षया " સ્યાદ્વાદનયની અપેક્ષાથી જ જીવ અને અછવાદિ તત્વોનું સ્વરૂપ કહેવામાં આવેલ છે. આ માટે એ સ્વરૂપવિશિષ્ટ તે જીવાદિક તત્વ સમ્યફ જ છે. પરંતુ છસ્થોની દષ્ટિમાં આ તથ્ય વિચારણા ઠીક ઠીક સમજવામાં નહિ આવવાના કારણે તેનું જ્ઞાન અધૂરું રહે છે. એટલે તે વસ્તુના વાસ્તવિક સ્વરૂપથી અનભિજ્ઞ બની २३
श्री. मायाग सूत्र : 3