________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५
१७५ कर्णेन्द्रियस्य न स्याताम् , अमूर्तत्वाद् गगनवत् , न चायं तथेत्यादि न्यायावतारेण तस्य बाधकतर्कापनयो जायते ॥ ३॥
मिथ्यात्ववासनावासितान्तःकरणस्याहतशासनापरिशीलकस्य कस्य चिद् असम्यक् स्याद्वादतत्त्वं न शोभनं कथमेकेनैव समयेन परमाणुः सप्तमपृथिवीनलतः समुत्थाय लोकान्तं यावद्गच्छति ? इति एवं मन्यमानस्य कुतर्कग्रहिलस्य एकदाकुतर्कनिकरप्रसरावसरे असम्यग् भवति । इत्थं हि कुतकौद्भावितार्थास्ते विवदन्ते-चतुसकता है ? इसी प्रकार अनुग्रह भी जो शब्दसे उसका होता है वह भी नहीं हो सकता । भला! अमूर्तिक आकाशसे भी कहीं अनुग्रह और उपघात होते हैं। अतः अनुग्रह और उपघातकारक होनेसे शब्द मूर्तिक ही है । इस प्रकारसे वह युक्तिवादके बलपर अपने पूर्वबाधक तर्कका अपनयन कर (छोड़) देता है, इसलिये उसका वही ज्ञान सम्यक् ज्ञान हो जाता है ।
"असम्यगिति मन्यमानस्यैकदा असम्यक् भवति" मिथ्यात्वकी वासनासे जिसका अन्तःकरण वासित हो जाता है तथा जिनेन्द्र प्रतिपादित सिद्धान्तका जिसने परिशीलन भी नहीं किया है ऐसे मनुष्यके चित्तमें “स्याबादतत्त्व सुन्दर नहीं हैं। इस प्रकारका असम्यक उद्भूत होता है। उस कारणसे वह स्याद्वाद-सिद्धान्त-प्रतिपादित कथन को असम्यक् मानता है और कहता है कि जो जिनशास्त्र में यह लिखा है कि एक पुद्गलका परमाणु एक समयमें १४ राजू प्रमाण गमन करता ગુણને પણ અમૂર્તિક હોવાથી કઈ રીતે થઈ શકે? એ પ્રકારે અનુગ્રહ પણ જે શબ્દથી એને થાય છે એ પણ ન થઈ શકે. ભલા! અમૂર્તિક આકાશથી પણ કદી અનુગ્રહ અને ઉપઘાત થઈ શકે? અનુગ્રહ અને ઉપઘાતકારક હોવાથી શબ્દ મૂર્તિક જ છે, આ પ્રકારથી તે યુક્તિવાદના બળ ઉપર પિતાના પૂર્વબાધક તને છોડી દે છે. આથી એનું એ જ્ઞાન સમ્યક્ બની જાય છે. (૩)
“असम्यगिति मन्यमानस्यैकदा असम्यक् भवति" भिथ्यात्पनी वासनाथी જેનું અતઃકરણ વાસનાવાળું બને છે તથા જીતેન્દ્ર પ્રતિપાદિત સિદ્ધાંતનું જેણે પરિશીલન પણ કર્યું નથી, એવા મનુષ્યના ચિત્તમાં સ્યાદ્વાદ તત્વ બરોબર નથી” આ પ્રકારને અસમ્યક ઉભૂત થાય છે, એ કારણથી એ સ્યાદ્વાદ સિદ્ધાન્ત પ્રતિપાદિત કથનને અસમ્યક્ માને છે. અને કહે છે કે જીન શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એક પુદ્ગલના પરમાણુ એક સમયમાં
श्री. मायाग सूत्र : 3