________________
१७२
आचारागसूत्रे कनेन च व्यामोहितमतेमिथ्यात्वपरिगृहीततया हेत्वाभासदृष्टान्ताभासादीन् रागद्वेषादिना हेतुदृष्टान्तानभिजानतः सम्यक्त्ववञ्चितान्तःकरणस्य विपरीतश्रद्धासमुत्थानानन्तरम् असम्यग् भवति, निनोक्तं यत् सम्यक् तत्तस्याऽसम्यगिति चेतसिप्रतिभाति स्याद्वादसिद्धान्तरहस्यविस्मृतत्वात् । आक्षिपति चानेकान्तवादम् , तथा हि यत्सत् न तदसत् यच्चासत्तत्कथमपि न सद् भवितुमर्हति, एवं यन्नित्यं न तदनित्यं समकितरूपमें था उत्तरकालमें परतीर्थिक शास्त्रोंके परिशीलनसे अथवा छद्मस्थजनोंने जिन ग्रन्थों में एकान्तरूपसे निश्चयनयका वर्णन किया है उन ग्रन्थों के अवलोकन से मतिमें व्यामोह उत्पन्न हो जानेके कारण हेत्वाभास एवं दृष्टान्ताभासोंको भी सच्चे हेतु और सच्चे दृष्टान्तरूप मान लेता है। जिससे वह मिथ्यात्वसे युक्त हो जाने के कारण समकित से वंचित अन्तःकरणवाला हो जाता है । क्यों कि इसके हृदय में विपरीत श्रद्धाका निवास होता है। इस कारण यह स्यावाद सिद्वान्तके रहस्यको भूल जानेसे फिर जिनोक्त सम्यक् तत्त्वों को भी असम्यकपसे मानने लग जाता है, अनेकान्तवादका फिर तो वह खंडन करने लग जाता है, अचनाक ही कह उठता है कि वाहरे! स्यावाद सिद्धान्त ! तूं तो एक विलक्षण ही सिद्धान्त है सत् असत्, नित्य अनित्य आदि अनेक परस्परविरोधी धोको जो तूं एक ही जगह स्वीकार करता है, भला ! यह भी कोई बात है। अरे ! जो सत् होगा वह असत् नहीं होगा और ઉત્તર કાળમાં બીજા ધર્મનાં શાસ્ત્રોના સાંભળવાથી અથવા તે ધુતારા માણસ કે જેણે જીન ગ્રંથોમાં એકાન્ત રૂપથી નિશ્ચયનયનું વર્ણન કર્યું છે એવા ગ્રંથોના અવલોકનથી મતિમાં ભ્રમણા ઉત્પન્ન થઈ જવાના કારણે હત્યાભાસ અને દુષ્ટાન્તાભાસને પણ સાચા હેતુરૂપ અને સાચા દૃષ્ટાન્તરૂપ માની લે છે, આથી તે મિથ્યાત્વથી યુક્ત બની જવાના કારણે સમકિતથી વંચિત અંતઃકરણવાળે બની જાય છે. કેમકે એના હૃદયમાં વિપરીત શ્રદ્ધાને નિવાસ થવા પામ્યો હોય છે. આ કારણે એ સ્યાદ્વાદસિદ્ધાંતના રહસ્યને ભૂલી જવાથી જિકત સમ્યકૃતને પણ અસમ્યકરૂપથી માનવા લાગી જાય છે. અનેકાન્તવાદને પછી તે એ ખંડન કરવા માંડે છે, અચાનક જ કહી ઉઠે છે કે વાહ! સ્યાદ્વાદ સિદ્ધાંત ! તું તો એક વિલક્ષણ જ સિદ્ધાંત છે. સત્ અસત, નિત્ય અનિત્ય આદિ અનેક પરસ્પર વિરોધી ધર્મોને જે તે એક જ સાથે સ્વીકાર કરે છે, ભલા આ પણ કોઈ વાત છે, અરે ! જે સત્ છે તે અસત્ ન થઈ શકે
श्री. मायाग सूत्र : 3