________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५
यद्वा-'वितिगिच्छे 'त्यस्य 'विद्वज्जुगुप्सा' इतिच्छाया। तेन विद्वज्जुगुप्सासमापन्नेन विदुषां-मुनीनां परिज्ञातसंसारासारभावानां जुगुप्सा अनादरः विद्वज्जुगुप्सा-स्नानाद्यकरणेन गात्रस्य मलोपहतत्वदुर्गन्धत्वादिकथनेन साधूनां निन्दा तां समापन्नेन संप्राप्तेन अनगारतिरस्कारपरायणेन आत्मना-अन्तःकरणेन परतैर्थिकः समाधि रत्नत्रयरूपं न लभते ।
कश्च समाधि लभत? इति प्रश्ने तं दर्शयति--'सिता' इत्यादि, एके-केचन लघुकर्माणः सिताः शब्दादिविषयानुरागेण पुत्रादिस्नेहेन च बद्धा अपि संसारिणः, 'वा' शब्दोऽत्राप्यर्थकः, अनुगच्छन्ति लघुकर्मखातीर्थङ्करगणधरादिप्ररूपि___ अथवा-"वितिगिच्छ” इसकी संस्कृत छाया “ विद्वज्जुगुप्सा" ऐसी भी होती है। इसका यह अर्थ होता है कि विद्वान् मुनि कि जिन्होंने भले प्रकारसे सांसारिक प्रत्येक पदार्थका वास्तविक स्वरूप जान लिया है, जो संसारकी असारतासे अच्छी तरहसे परिचित हो चुके हैं ऐसे मुनिके निन्दा, घृणा आदि करनेवाले अन्यमती जन नीच गोत्रादिकके बंधक होते हैं और रत्नत्रयरूप समाधिकी प्राप्तिके लाभसे सदा वंचित बने रहते हैं।
रत्नत्रयरूप समाधिके प्रापक (प्राप्त करनेवाले ) कौन जीव होते हैं, इसे प्रकट करनेके लिये टीकाकार “सिता" इत्यादि सूत्रांशकी व्याख्या करते हैं, कोई एक लघुकर्मी संसारी जीव यद्यपि शब्दादिक विषयोंके अनुरागसे अथवा पुत्रादिकोंके स्नेहसे उनमें मोहित बने रहते हैं-उनके ममत्वमें फंसे रहते हैं, तो भी लघुकर्मी-कर्म अल्प होनेसे तार्थङ्कर और गणधरादि प्रदत्त उपदेशका अनुसरण करते हैं ।
____ अथवा:-" वितिगिच्छ-सनी संस्कृत छाया ‘विद्वज्जुगुप्सा '५५ थाय છે. જેનો અર્થ એ થાય છે કે વિદ્વાન મુનિઓ કે જેઓ સંસારની અસારતાથી સારી રીતે પરિચિત બની ચૂક્યા છે, જેઓએ સારી રીતે સાંસારિક પ્રત્યેક પદાઈનું વાસ્તવિક સ્વરૂપ જાણી લીધું છે, તેઓની નિંદા ધૃણા કરવાવાળા અન્યમતી નીચ ગોત્રાદિકના બંધક થાય છે અને રત્નત્રયરૂપ સમાધિની પ્રાપ્તિના લાભથી તે સદા વંચિત બની રહે છે.
રત્નત્રયરૂપ સમાધિને પ્રાપ્ત કરવાવાળા કેવા જીવ હોય છે–આ પ્રગટ કરવા भाट ४४२ "सिता" त्याहि सूत्रांनी व्याज्या ४२ छ. ध से सभी સંસારી જીવ જે કે શબ્દાદિક વિષયેના અનુરાગથી અને પુત્રાદિકોના સ્નેહથી તેમાં મોહિત બની રહે છે, તેના મમત્વમાં ફરી રહે છે તો પણ લઘુકમી -કર્મ અ૫-હોવાથી તે તીર્થકર અને ગણધરાદિ એ કહેલ ઉપદેશનું
श्री. मायाग सूत्र : 3