________________
१३०
आचाराङ्गसूत्रे भवन्ति, सर्वमुपपाद्य शिष्यं प्राह-एत 'दित्यादि । हे शिष्य ! ते-तव एकाकिविहारपीडाया दुर्लङ्घनीयत्वमजानतोऽपश्यतो गुर्वाज्ञापरिज्ञापालकस्य च एतत्=पूर्वोक्तबाधाया दुरतिक्रमणीयत्वं मा भवतु । त्वया कदाऽप्येकचर्याप्रतिपन्नेन न भवितव्यमित्युपदेशः । सुधर्मास्वामी पाह-'कुशलस्ये 'त्यादि, कुशलस्य भगवतो महावीरस्य एतत्-पूर्वकथितं दर्शनं गुरुसन्निहितमधिवसतो गुणा एकाकिविहारिणो दोषाश्च भवन्तीत्यादिरूपोऽभिप्रायोऽस्ति ।
नाओंसे सदा रक्षण बना रहे इस अभिप्रायसे सूत्रकार कहते हैं कि-"एतत्ते मा भवतु" हे शिष्य ! तुम कभी भी एकाकी विहार करनेवाले मत बनना, नहीं तो तुम्हें भी परीषह और उपसर्गादिकोंसे उद्भूत अनेक प्राणान्तकारी कष्टोंका सामना करना पडेगा। तुम इन कष्टों से अनभिज्ञ हो, तुम क्या जानो कि एकाकी विहार करनेसे कैसे २ कष्टों और उपद्रवों को झेलना पड़ता है, हे शिष्य ! तुम गुरुकी आज्ञाके पालक हो, इसलिये तुम से हमारा यही कहना है कि तुम कभी भी एकाकी विहारी न होना। ऐसे वर्तन से ही तुम पूर्वोक्त बाधाओं से सदासुरक्षित रहोगे। श्रीसुधर्मा स्वामी कहते हैं, कुशल उपदेशक भगवान महावीरका यह पूर्वकथित दर्शन -अर्थात् सिद्धान्त है। इसका अभिप्राय यह है कि गुरुके निकट रहनेवाले शिष्योंको अनेक प्रकारसे लाभ होता है, तथा इससे विपरीतएकाकी विहार करनेवालों में अनेक दोष उत्पन्न होते हैं।
सूत्र॥२ ४९ छ -" एतत्ते मा भवतु " हे शिष्य ! तमे हाथि ५५ 8 વિહાર કરવાવાળા બનશે નહિ, નહિ તે તમારે પણ પરીષહ અને ઉપસર્ગો. દિકોથી ઉત્પન્ન અનેક પ્રાણાંતકારી કષ્ટોને સામને કરે પડશે. તમે આ કષ્ટના જાણકાર ન હોવાથી તમને શું ખબર પડે કે એકાકી વિહાર કરવાથી કઈ કઈ જાતનાં દુઃખ અને ઉપદ્ર ભેગવવા પડે છે. હે શિષ્ય! તમે ગુરૂની આજ્ઞાના પાલક છે. આ કારણે તમને મારું એ કહેવાનું છે કે તમે કદિ પણ એકલવિહારી બનશે નહિ. આવા વર્તનથી જ તમે પૂર્વોક્ત ઉપદ્રવથી સદા સુરક્ષિત રહેશે, શ્રી સુધર્મારવામી કહે છે કુશળ ઉપદેશક ભગવાન મહાવીરનું આ પૂર્વકથિત દર્શન એટલે સિદ્ધાંત છે. આને અભિપ્રાય એ છે કે-ગુરૂની પાસે રહેવાવાળા શિષ્યને અનેક પ્રકારને લાભ થાય છે અને તેનાથી વિપરીત એકાકી વિહાર કરવાવાળામાં અનેક દેષ ઉત્પન્ન થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩