________________
१२०
__ आचारागसूत्रे गृहीत्वा कर्मशरीरकं कार्मणं शरीरमुपलक्षणादौदारिकमपि धुनीयात् कम्पयेत् कर्माणि दूरीकुर्यादित्यर्थः, धूननप्रकारमेवाह-'प्रान्त' मित्यादि, सम्यक्त्वदर्शिनः समत्वदर्शिनो वा वीराः कर्मविदारणकुशलाः प्रान्तं-निस्सारं पुराणकुलत्थादिकं पर्युषितं वल्लचणकादिनिष्पन्न तक्रमिश्रितमन्नादिकं वा रूक्षं धृतादिविकृतिवर्जितम् अशनं तदपि विगताङ्गारधूमं सेवन्ते-भुनते, स कीदृशो भवती ?त्याह 'एष:पान्तरूक्षाहारी मुनिः-संयमी ओघन्तरो भवति, स एष तीर्थों विमुक्तो विरतो तरह ग्रहण करके कर्मशरीर-कार्मणशरीर, एवं उपलक्षण से इस औदारिक शरीर का भी कम्पन-विनाश कर देते हैं। विनाशप्रकारको सूत्रकार-"प्रान्तं रूक्षं सेवन्ते वीराः सम्यक्त्वदर्शिनः” इस सूत्रांश में प्रकट करते हैं-सम्यक्त्व अथवा समत्व को देखनेका जिनका स्वभाव है वे सम्यक्त्वदर्शी हैं, ऐसे मनुष्य ही कर्मों के विनाश करने में कुशल होते हैं, इसलिये वे वीर कहलाते हैं। ये वीर प्रान्त-निःसार पुरानी कुलथी आदिका, पर्युषित-शीतल बल्ल-बालचना आदिसे तैयार हुआ, अथवा छाछ आदिसे मिश्रित बालचना आदिका, तथा रूक्ष-घृतादिक विकृतिसे रहित ऐसे भोजनका अंगार धूमादि दोषों से रहित होने पर ही सेवन करते हैं आहाररूपमें ग्रहण करते हैं । प्रान्त एवं रूक्ष आहार लेनेवाले ये मुनिजन ओघन्तर होते हैं। भाव ओघरूप संसार से पार हो जाते हैं। "तीर्णो मुक्तो विरतो व्याख्यातः" इसलिये ये ओघन्तर मुनि तीर्ण मुक्त और विरत तीर्थङ्कर प्रभुद्वारा कहे गये है। રીતે ગ્રહણ કરી કર્મશરીર-કામણશરીર એવં ઉપલક્ષણથી આ દારિક શરીરને ५ विनाश ४री हे . विनाशना प्रा२ने सूत्र४१२ “प्रान्त रुक्ष, त्यादि સૂત્રાશથી પ્રગટ કરે છે. સમ્યક્ત્વ અથવા સમત્વ જેવાને જેને સ્વભાવ છે તેઓ સમ્યક્ત્વદશ છે. એવા મનુષ્ય જ કર્મોને વિનાશ કરવામાં કુશળ હોય છે. માટે તે વીર કહેવાય છે. એ વીર પ્રાન્ત નિઃસાર પુરાની કુળથી આદિના, પષિત–શીતલ બ–બાલચણ આદિથી તૈયાર થયેલ અથવા છાસ આદિથી મિશ્રિત બાલચણા આદિ, તથા રૂક્ષ-ઘતાદિક વિકૃતિથી રહિત એવા ભોજનના અંગાર ધૂમાદિક દોષોથી રહિત હોવાથી તે સેવન કરે છે–આહારરૂપમાં ગ્રહણ કરે છે. રૂક્ષ આહાર લેવાવાળા આ મુનિજન ઓઘન્તર બને છે, ભાવ ઘ३५ संसारथी पार 25 जनय छे." ती मुक्तो विरतो व्याख्यातः " म मोटे એ ઘcર મુનિ તીર્ણ, મુકત અને વિરત તીર્થંકર પ્રભુદ્વારા કહેવાયા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩