________________
आचाराङ्गसूत्रे
तस्मात्कारणात् ब्रवीमि कथयामि, यत एतदार्हते मार्गे सम्यग्व्यवस्थितेन मया कर्मापनीतम् ततो ब्रवीमि अन्योऽपि संयतो वीर्यसंयमाचरणे तपसि वा सामर्थ्य नो निहन्यात् = नो गोपयेत् अनिगूहितबलवीर्येण मुनिना भाव्यमिति भावः, इति सुधर्मा स्वामी स्वशिष्याय वीरमोक्तं ब्रवीतीत्याशयः ॥ सू० १ ॥
अपि च स कथम्भूतो भवेत् ? इत्याह-' जे पुच्छुट्टाई ' इत्यादि ।
मूलम् - जे पुव्वुट्टाई नो पच्छानिवाई, जे पुट्ठाई पच्छानिवाई, जे नो पुव्वुट्ठाई नो पच्छानिवाई, सेऽवि तारिसए सिया, जे परिन्नाय लोगमणुस्सिया ॥ सू० २ ॥
छाया - यः पूर्वोस्थायी नो पश्चान्निपाती, यः पूर्वोत्थायी पचानिपाती, यो नो पूर्वोस्थायी नो पश्चान्निपाती, सोऽपि तादृशः स्यात्, ये परिज्ञाय लोकमन्वाश्रिताः || सू० २ ॥
८८
स्वभाववाले सचित्त भोजन करनेवाले और राग एवं द्वेषमें आग्रहवाले अन्य मिथ्यादृष्टि अवीतराग द्वारा प्रतिपादित मार्ग मोक्षप्राप्ति के लिये योग्य नहीं है । इसी कारण से मैं कहता हूं कि इस आर्हत मार्ग में अच्छी तरह से रहते हुए मैंने कर्मोंका नाश किया है, तो और अन्य संयतों से भी मेरा यही कहना है कि वे भी संयम के आचरण में अथवा aपकी आराधना में अपनी शक्ति को नहीं छुपावें । जो अपने बल और वीर्य को छुपाता है वह सच्चा मुनि नहीं है। इस हेतु सच्चे मुनि होने के लिये अपने बल वीर्य को नहीं छुपाना चाहिये, तभी जा कर वह सच्चा मुनि हो सकता है । इस प्रकार सुधर्मास्वामीजी वीर भगवानद्वारा प्रतिपादित सिद्धान्तको अपने शिष्य जम्बूस्वामीके प्रति कह रहे हैं । सू० १ ॥
સર્વ સમારભસ્વભાવવાળા અને સચિત્ત ભોજન કરવાવાળા તેમજ રાગ અને દ્વેષમાં આગ્રહ રાખવાવાળા અન્ય મિથ્યાર્દષ્ટિ અવીતરાગદ્વારા પ્રતિપાદિત મા મેક્ષ પ્રાપ્તિ માટે ચેાગ્ય નથી, આ કારણે હું કહું છું કે આ આત માગમાં રહીને
મૈં કર્મોના નાશ કરેલ છે, અન્યને પશુ મારૂં આ કહેવું છે કે તેઓ પણ સંયમના આચરણમાં અથવા તપની આરાધનામાં પાતાની શક્તિને ન છુપાવે. જે પેાતાનુ બળ અને વીર્ય છુપાવે છે એ સાચા મુનિ નથી. આથી સાચા મુનિ થવા માટે પેાતાના બળ વીને ન છુપાવવું જોઇએ. આથીજ એ સાચા સુનિ ખની શકશે. આ પ્રમાણે સુધર્માસ્વામીએ વીર ભગવાન પાસેથી જાણેલ સિદ્ધાંત પેાતાના શિષ્ય જમ્મૂસ્વામીને કહેલ છે. ૫ સૂ॰ ૧ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૩