SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ५३ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. २ निर्दिष्टः सन्धिः मनुष्यजन्मा-ऽऽर्यक्षेत्र-शोभनकुलोत्पत्ति-सकलपूर्णेन्द्रियनिवृतिश्रद्धा-संवेगादिप्राप्तिलक्षणः कर्मक्षपणावसरः, यद्वा-शुभाध्यवसायसन्धानस्वरूपोऽस्ति, इति यः अद्राक्षीत् दृष्टवान् , एतादृशो मुनिःक्षणमपि न पञ्चविधप्रमादपरायणो भवेदित्याशयः । कश्च न प्रमत्तः स्यात् ? इत्याह-'जे इमस्स' इत्यादि। य उपलब्धतत्त्वो मुनिः अस्य औदारिकस्य विग्रहस्य-शरीरस्य, तैजसं कार्मणं च शरीरमौदारिकान्तगंतमेवेति ज्ञेयम् ; अयं-विद्यमानः क्षणः क्षेत्रकालसंयमकर्मक्षपणश्रेणिरूपोऽवसरोऽस्ति, इत्यन्वेषी-इति-एवमन्वेष्टुं शीलमस्येत्यन्वेपी-क्षणगवेषणपरायणो भवति । मिली है । इस में भी आर्यक्षेत्र उत्तम कुल में मेरी उत्पत्ति हुई है। सकल इन्द्रियों की पूर्ण रचना, श्रद्धा संवेगादिक सद्गुणों की उपलब्धि मुझे हुई है। यही तो कर्मक्षय करने का अवसर है । अथवा मेरी आत्मा का यही निज स्वरूप है कि मैं सदा शुभ अध्यवसायों का सन्धान करता रहूं । इस प्रकार जो अपनी ओर निहारता है-अपने निज स्वरूप का विचार करता रहता है वह एक क्षण भी पांच प्रकार के प्रमादों का सेवन नहीं करता। इस प्रकार का मुनि कौन होता है ? इस पर कहते हैं-'जे इमस्स' इत्यादि । जो तत्त्वज्ञ मुनि हैं वे सदा इस प्रकार का विचार करें कि ये जो औदारिक शरीर (तैजस और कार्मण शरीरों का इसी औदारिक शरीर में अन्तर्भाव कर लिया है) मुझे प्राप्त हुआ है उसका यह क्षण-क्षेत्र काल संयम कर्मक्षपणश्रेणिरूप अवसर है; इस प्रकार जो अन्वेषी-क्षणगवेषण में परायण होता है वह सदा એટલે મને આ મહાદુર્લભ નરપર્યાય મળેલ છે. તેમાં પણ આર્યક્ષેત્ર ઉત્તમ કુળમાં મારી ઉત્પત્તિ થઈ છે, સકલ ઈન્દ્રિયની પૂર્ણ રચને શ્રદ્ધા સંવેગાદિક સદ્દગુણોની ઉપલબ્ધિ મને થયેલ છે, હવે તે કર્મક્ષય કરવાનો અવસર છે, અને મારા આત્માનું એ જ નિજ સ્વરૂપ છે કે “હું સદા શુભ અધ્યવસાયને સંધાન કરતે રહું. ” આ પ્રકારે જે પિતાની તરફ નિહાળે છે, પિતાના નિજ સ્વરૂપને વિચાર કરે છે તે એક ક્ષણ પણ પાંચ પ્રકારના પ્રમાદોનું સેવન કરતા નથી. આવા પ્રકારને મુનિ કેણ હેય છે? આ પ્રકારની શિષ્યની શંકાનું समाधान ४२वा भारे सूत्रा२ ४३ छ-' जे इमस्स' त्याह. तत्वज्ञ मुनि छेते સદા એવા પ્રકારને વિચાર કરે કે-જે આ ઔદારિક શરીર મને પ્રાપ્ત થયેલ છે તેને આ ક્ષણ-ક્ષેત્ર કાલ સંયમ કર્મક્ષપણશ્રેણીરૂપ અવસર છે. આ પ્રકારે જે અન્વેષી श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy