SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ २६० आचारागसूत्रे परिगृहीतया दुर्लभलाभया प्रव्रज्यया' इत्येवं 'ढंढणाऽनगारवन्न स्वयमवमन्येतेति तात्पर्यम् । तथा-गृहस्था मे मह्यम् अनशनादिकं न ददाति' इति हेतोः वीरो न न कुप्येत्न कोपं कुर्यात् । “बहुं परघरे अत्थि, विविहं खाइमसाइमं, ण तस्थ पंडिओ कुप्पे, इच्छा दिज परो ण वा" ॥ इत्यादि भगवद्वचनात् । अपि च-लाभालामसमभावः सन् स्तोकम् अल्पं भैक्षं लब्ध्वा प्राप्य दातारम् अन्नादिकश्च न निन्देत्-न जुगुप्सेत, किन्त्वेवं चिन्तयेत् , ममैवान्तरायोदयमाबल्यमेतत् । किञ्च-प्रतिषिद्धः निषिद्धः सन् परिणमेत्-निवर्तेत किञ्चिदपि दौमनस्य न कुर्यात्, तं गृहस्थं परुषवाग्भिन तिरस्कुर्यात् , तंतनाटादिशब्दं न कुर्यादित्यर्थः । के कि जिसमें लाभ दुर्लभ है अंगीकार करने से मुझे लाभही क्या हुआ" इस प्रकार ढंढण अनगार की तरह स्वयं अपने ग्रहण किये हुए चारित्र की उपेक्षा न करे। यह भी स्वप्न में विचार न करे कि-"देखो तो सही, इन गृहस्थों के यहां अशन पान खाद्य स्वाद्य आदि विविध वस्तुएँ मौजूद हैं परन्तु ये कितने अविनयो, अश्रद्धालु एवं लोभी हैं जो इनमेंसे मुझे कुछ भी नहीं देते हैं "। चाहे कुछ मिले या न मिले, अथवा थोड़ा मिले, साधु का यही परम कर्तव्य है कि वह इन अवस्थाओं में समभावशाली रहे। दाता की अथवा उसके दिये हुए अन्नादि की कभी भी निंदा न करे। अल्पलाभ होने पर यही एक मात्र विचार करे कि मेरा ही यह अन्तराय का प्रबल उदय है, जो यथेच्छ लाभ नहीं हो रहा है, अथवा नहीं हुआ है। आहारादिक के निमित्त परघरप्रवेश करते समय यदि वहां पर आहारादिक की याचना करने पर उस के लिये कोई निषेध भी करे तो उस समय मन में कोई जात का दुर्भाव न आने देवे, और न उस गृहस्थ का "तं अधर्मात्मा है" इत्यादि कठोर शब्दों से तिरस्कार ही करे। જેમાં લાભ દુર્લભ છે, અંગીકાર કરવાથી મને લાભ શું થય.” આ પ્રકારે ઢંઢણ અણગાર માફક સ્વયં પોતાના ગ્રહણ કરેલાં ચારિત્રની ઉપેક્ષા કરે નહિ. એવું પણ સ્વપ્નથી વિચાર ન કરે કે-“જુઓ! તે ગૃહસ્થને ત્યાં અશન પાન ખાદ્ય સ્વાદ્ય આદિ વિવિધ વસ્તુઓ મોજુદ છે. પરંતુ એ બધા કેટલા અવિનયી અશ્રદ્ધાળુ અને લેભી છે જે તેમાંથી મને કાંઈ પણ દેતા નથી.” ભલે મળે, ભલે ન મળે, ભલે જરાક મળે, સાધુનું એ પરમ કર્તવ્ય છે કે તે બંને અવસ્થામાં સમભાવી રહે. દાતાની અથવા તેનાથી અપાયેલા અન્નાદિની કઈ વખત પણ નિંદા ન કરે. અલ્પલાભ થવાથી એ એક જ માત્ર વિચાર કરે કે મારે આ અંતરાયને પ્રબલ ઉદય છે કે જેથી મને યથેચ્છ ભાભ થતો નથી, અથવા થયે નથી, આહારદિક નિમિત્તે પરઘર પ્રવેશ કરતી વખતે કદાચ આહારિકની યાચના કરવાથી કે તેને માટે નિષેધ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy