SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ आचाराङ्गसूत्रे यद्वा यत्कामभोगासक्त आस्रवद्वारैहिंसादिषु प्रवर्तते तस्येह परत्र च महद्भय भवतीति पश्य । इह लोके पुरुषवधकाऽलीकवादिचोरपारदारिकाणां मारदण्डनजिह्वाच्छेदनबन्धघातादिकं च पश्य, परलोके नरकादिषूपपातं पश्येति तात्पर्यम् । एवं तर्हि किं विधेयम् ? इत्याह-'नातिपातये'-दित्यादि। मुनिः कञ्चन-कमपि प्राणिनं नातिपातयेत्-न प्राणैर्व्यपरोपयेत् ; उपलक्षणं मृषावादाद्यास्रवाणामेतत् । __ कामभोग से अधिक संसार में और कोई वेदना उष्णतर नहीं है, क्यों कि इस व्याधि का रोगी शीतलचंद्रकिरणों से भी अत्यंत संतप्त हो जाता है। ___अथवा-कामभोगसेवन इस जीव को इस लोक में और परलोक में महाभयकारी होता है । क्यों कि कामभोग में आसक्त प्राणी हिंसादिक पापों में प्रवृत्ति करता रहता है । हिंसादिकों में प्रवृत्ति होने से जीव अशुभ कर्मों को बांधता है, और इसके फल को वह नरकादि योनियों में भोगता है। जो प्राणी हिंसक, झूठा, चौर और परदारलंपट होते हैं उन्हें इसी लोक में फांसी, राजदण्ड, जिह्वाछेदन, बंध और घातादिक अनेक कष्ट भोगने पड़ते हैं, तथा परलोक में नरकादि गतियों में उनको जन्म धारण करना पड़ता है। ऐसा समझ कर हे मुने! तुम इस ओर अपनी मानसिक परिणति को लालसावाली मत करो, किन्तु सदा इस प्रकार की प्रवृत्ति करो कि जिससे किसी भी जीव की विराधना न हो। सूत्र में "नातिपातयेत्" यह पद झूठ, चोरी आदि आस्रवों का उपलक्षक है, કામભોગથી અધિક આ સંસારમાં બીજી કઈવેદના ઉષ્ણતર નથી, કારણકે, આ વ્યાધિના રેગી શીતલ ચંદ્રકિરણોથી પણ અત્યંત સંતપ્ત થાય છે. અથવા કામભોગસેવન આ જીવને આલોકમાં અને પરલોકમાં મહા ભયકારી થાય છે. કારણ કે કામભોગમાં આસક્ત પ્રાણી હિંસાદિક પાપોમાં પ્રવૃત્તિ કરતા રહે છે. હિંસાદિકોમાં પ્રવૃત્તિ હોવાથી જીવ અશુભ કર્મો બાંધે છે, અને તેના ફળને તે નરકાદિ નિઓમાં ભોગવે છે. જે પ્રાણી, હિંસક, જુઠ, ચેર અને પરસ્ત્રીલંપટ હોય છે તેને આ લોકમાં ફાંસી, રાજદંડ, જીભ છેદન, બંધ અને ઘાતાદિક અનેક કષ્ટો ભોગવવા પડે છે, તથા પરલોકમાં નરકાદિ ગતિમાં તેને જન્મ ધારણ કરે પડે છે. એવું રામજીને હે મુનિ ! તમે આ તરફ પોતાની માનસિક પરિણતિને લાલસાવાળી બનાવો નહિ, પણ સદા એવી પ્રવૃત્તિ કરે કે नाथी जो ५९५ पनी विराधना न थाय. सूत्रमा “ नातिपातयेत्” मा ५४ જુઠ, ચોરી આદિ આશ્રવોનું ઉપલક્ષક છે, અર્થાત સંયમી જીવોને પોતાની પ્રવૃત્તિ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy