SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ - अध्य० २. उ.३ ___२३९ गृद्धस्तु भोगस्यैवानुचिन्तनं करोतीत्याह-'भोगानेवे'-ति, भोगानेव-शब्दादिविषयानेव अनुशोचति-सततं परिचिन्तयति । सूत्रे बहुवचनमाषत्वात् । यद्यहं सर्वस्वव्ययसाध्यभैषज्यादिना नीरोगः स्यां तदाऽवश्यमजस्रं भोगान् भुञ्जीय, नानाविधानि सुखान्यनुभवेयमित्यादिनानाविधपरिचिन्तनादशान्तस्वान्तः सन्ततमनुतप्तो भवतीति तात्पर्यम् । एवंविधभोगानुचिन्तनं किं सर्वेषां भवति ? नेत्याह' इहैकेषा'-मित्यादि, इह-संसारे एकेषाम् अपरिज्ञातविषयकटुविपाकानां कतिपयानां मानवानाम् , ब्रह्मदत्तसदृशानां भवति । इहामुत्र दुःखकारणत्याद् भोगासक्तिः परिहरणीयेति मूत्राशयः ॥सू० १॥ ____ इस अवस्थामें जिनके साथ यह रहता है वे पुत्रकलत्रादिक पहले इसका अनादर करते हैं और तिरस्कारजनक वचन बोलते हैं, फिर यह भी उनका अनादर करता हुआ अपशब्द बोलता है, परन्तु हे जीव ! नहीं तो वे तेरे त्राण और शरण के लिये समर्थ हो सकते हैं और न तूं भी उन को त्राण और शरण देनेके लिए समर्थ हो सकता है। समस्त संसारी जीव अपने२ किये हुए कर्म के अनुसार सुखदुःखादिक फल के भोगनेवाले होते हैं। ऐसा विचार कर विवेकी संयमी मुनि पूर्व में भोगे हुए उन भोगों की स्मृति न करे, तथा प्राप्त हुए उन भोगों का सेवन न करे और अलब्ध भोगों को भोगने की इच्छा तक भी न करे। ___ जो विषयादिकों में गृद्ध होता है वह उनका ही निरन्तर वारंवार चिन्तवन-स्मरण करता रहता है। ऐसा जीव जब विषयादिकों के सेवन करने में किसी रोगादिक के पराधीन बन अपने को असमर्थ पाता આ અવસ્થામાં જેની સાથે તે રહે છે તે પુત્ર કલાત્રિક પહેલાં તેને અનાદર કરે છે અને તિરસ્કારજનક વચન બોલે છે, પછી તે પણ તેને અનાદર કરીને અપશબ્દ બોલે છે, પરંતુ હે જીવ! તે તારા તારણહાર નથી અને શરણ દેવામાં પણ સમર્થ નથી, અને તે પણ તેને તારણહાર નથી અને શરણ દેવામાં પણ સમર્થ નથી. સમસ્ત સંસારી જીવ પોતપોતાના કરેલા કર્મ અનુસાર સુખદુઃખાદિક ફળના ભેગવવાવાળા હોય છે. એવો વિચાર કરી વિવેકી સંયમી મુનિ પૂર્વમાં ભગવેલાં તે ભોગોની સ્મૃતિ પણ ન કરે, તથા પ્રાપ્ત થયેલાં ભેગેનું પણ સેવન ન કરે અને અલખ્ય ભોગોને ભોગવવાની ઈચ્છા સુદ્ધાં પણ ન કરે. જે વિષયાદિકમાં ગૃદ્ધ થાય છે તે તેનું જ નિરંતર ચિંતવન સ્મરણ કરતા રહે છે. એવા જીવ જ્યારે વિષયાદિકોનું સેવન કરવામાં કોઈ રોગાદિકથી પરાધીન બને અને અસમર્થ બની જાય ત્યારે તે વિચારે છે કે-“જ્યારે નિરોગી બની શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy