SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ आचारागसूत्रे तथैशानकल्पोऽप्यर्धचन्द्राकारोऽस्ति । उभौ मिलितों पूर्णचन्द्रकारेणावस्थितौ स्तः ततोऽसंख्यातयोजनकोटिकोटिपूपरि समानप्रदेशे सनत्कुमारमाहेन्द्रौ कल्पौ वर्तते । अर्धचन्द्राकार इव सनत्कुमारस्तथैव माहेन्द्रोऽपि । उमौ मिलित्वा पूर्णचन्द्रसदृशाकारेण स्तः। ततोऽसंख्यातयोजनकोटिकोटयुपरि ब्रह्मलोकः पूर्णचन्द्राकारोऽस्ति । एवमेव लान्तक-महाशुक्र-सहरास्नास्तापत्तावयोजनोवमुपयुपरि प्रत्येकं पूर्णचन्द्राकाराः सन्ति ततोऽप्यसंख्यातयोजनकोटिकोटयुपरि समानगगनप्रदेशे आनत-प्राणतलोको प्रत्येकमर्धचन्द्राकारौं स्तः। उभौ मिलित्वा पूर्णचन्द्राकारेण भवतः। ततोऽप्यसंख्यातयोजनकोटि कोटयुपरि-आरणाच्युतलोको प्रत्येकमर्धचन्द्राकारौं स्तः। उभौ मिलित्वा पूर्णचन्द्राकारं भजतः। ऐशानकल्प भी अर्धचन्द्राकार है । दोनों कल्प मिलकर पूर्ण चन्द्रमा के समान हैं। इन से असंख्यात कोडाकोडी योजन ऊपर समान देश में सनत्कुमार और माहेन्द्र कल्प हैं। सनत्कुमार कल्प अर्धचन्द्राकार है और माहेन्द्र कल्प भी इसी प्रकार का है। दोनों मिलकर पूर्णचन्द्रमा के सदृश आकार वाले हैं । इन से असंख्यात कोडाकोडी योजन ऊपर ब्रह्मलोक पूर्णचन्द्राकार है। इसी प्रकार लान्तक, महाशुक्र, और सहस्रार उतने-उतने योजन ऊपर-ऊपर प्रत्येक पूर्णचन्द्रमा के समान अवस्थित हैं। उन से असंख्यात कोडाकोडी योजन ऊपर आकाश प्रदेश में आनत और प्राणत बराबरी पर प्रत्येक अर्धचन्द्राकार है । ये दोनों मिलकर पूर्णचन्द्र के आकार के हो जाते हैं। उन से असंख्यात कोडाकोडी योजन ऊपर आरण और अच्युत लोक प्रत्येक अर्धचन्द्राकार है। ये दोनों मिलकर पूर्णचन्द्र के आकार के जैसे हो जाते हैं। અશાન કલપ પણ અર્ધચન્દ્રાકાર છે. અને કલ્પ મળીને પૂર્ણ ચન્દ્રમાની સમાન છે. તેનાથી અસંખ્યાત કેડા-કેડી જન ઉપર સમાન દેશમાં સનતકુમાર અને મહેન્દ્ર કલ્પ છે. સનસ્કુમાર કલ્પ અર્ધચન્દ્રાકાર છે અને મહેન્દ્ર કલ્પ પણ એ પ્રકારને છે. ખને મળીને પૂર્ણચન્દ્રમાની બરાબર આકારવાળા છે. તેનાથી અસંખ્યાત કેડા-કેડી જન ઉપર બ્રહ્મલેક પૂર્ણચન્દ્રાકાર છે. એ પ્રમાણે લાન્તક, મહાશુક અને સહસ્ત્રાર તેટલાતેટલા યેાજન ઉપર–ઉપર પ્રત્યેક, પૂર્ણચન્દ્રમાસમાન અવસ્થિત છે. તેથી અસંખ્યાત કોડા-કેડી જન ઉપર આકાશપ્રદેશમાં આનત અને પ્રાણત બરાબરી પર પ્રત્યેક અર્ધચન્દ્રાકાર છે. એ બને કપિ મળીને પૂર્ણ ચન્દ્રમાના આકારના થઈ જાય છે. તેથી અસંખ્યાત કેડા-કેડી જન ઉપર આરણ અને અચુત લોક પ્રત્યેક અધઃચન્દ્રાકાર છે. એ બને મળીને પણ પૂર્ણચન્દ્રાકાર જેવાં થઈ જાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy