SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે ચમત્કારી વિદ્યા હોય તેને અભ્યાસ કરે; ગાળો બેલે, ઠા મશ્કરી કરે, પુરૂષને સ્ત્રીઓનાં લૂગડાં ઘરેણાં પહેરાવી નાચ, ગાયન, કુચેષ્ટા કરાવે; દયામય ઉત્તમ ધમને ત્યાગ કરી હિંસામય ધર્મમાં રાચે રહે; કામી, કપટી, લેભી, કનક કાન્તાધારી, સ્ત્રીઓના ભેગી, ધૂપ, ફૂલ, અબીલ વગેરેની સુગધીમાં મસ્ત રહેનાર, સચિતના આહારી, માંસ મદિરાના ભેગવનાર, રંગબેરંગી વસ્ત્રો અને ભૂષણેથી શરીરને શણગારનાર, રૂટ પુષ્ટ થાય તે નાશ કરે અને તુષ્ટ થાય તે ઈચ્છા પૂર્ણ કરે એવા રાગદ્વેષથી ભરેલા દુર્ગણી દેવગુરૂને જાણીને માને, પૂજે તથા ભક્તિ કરે ત્યાગી, વૈરાગી, શાંત, દાંત, વીતરાગી એવા દેવગુરૂને ત્યાગ કરે, અપમાન કરે; ઇંદ્રિય અને કષાયનું પિષણ કરવામાં ધર્મ અને કલ્યાણ સમજે; સાચાં કામેપર અરૂચિ અને નઠારાં કામોમાં રૂચિ થાય; એ તમામ અણણણ દેષ (અજ્ઞાન દેષ) નામે રૌદ્ર સ્થાનીનાં લક્ષણ જાગવાં. ચતુર્થ પત્ર–“આમરણુત દોષ. ૪. રૌદ્ર સ્થાનીનું હદય વા જેવું કઠણ હોય છે, બીજાનાં સુખ દુઃખની તેને જરાપણુ દરકાર રહેતી નથી માત્ર પિતાનું જ સુખ ચાહે છે, બીજાને પિતાથી વધારે સુખી દેખી પિતે દુઃખી થાય, બીજાના જશ અને સુખને નાશ કરવાના ઉપાય કરે, નિ યતા અને ક્રૂર પરિણામથી ત્રસ અને થાવરને ઘાત કરે, ત્રાસ થાવરને તરફડતાં અને રીબાતાં જોઈ ખુશી થાય અને વધુ સંતાપ ઉપજાવે, નિષ્ફરતામાં નિડર બની અકાર્ય કરવામાં જરાપણ અચકાય નહિ, જુઠું બોલતાં ડરે નહિ, ચોરીથી હઠે નહિ, મૈથુન ક્રિયામાં અતિ આસક્ત બને, પરિગ્રહની અત્યંત મૂછ રાખે, ધ, માન, - માયા, કપટ અને લાભમાં અતિ પ્રબળ હૈય, રાગદ્વેષનું ઘર, મહા કહેણી, ચાડીઓ, ઉપકારીના ગુણને અવગુણ માનનાર, ગુણવાન,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy