SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ L ભગોપભોગ કરતાં મનમાં આનંદ માને છે તે પણ હિં’સાનુભથી રૈય્યાન ગણાય છે. (૭) ખેર, મૂળા વગેરેની ભાજી, જુવાર અને માજરીનાં ડુંડાં, સળેલાં અનાજ અને એસડ, એવી એવી સજીવ ચીજો વગર જોયે ભાગવતાં મજા માનવાથી પણ હિ‘સાનુ'મ'ધી રૌદ્રધ્યાન ગણાય છે. કારણ કે એમાં ત્રસ જીવેા મરવાના વિશેષ સભવ છે. (૮) મહાભારતની લડાઈઓના ઇતિહાસ તથા કથા વાંચતાં તથા સાંભળતાં જે તેમાં અનુમેદના થાય તે પણ હિ'સાનુતે બધી રૌદ્રધ્યાન છે. હિંસાનુખશ્રી રૌદ્રધ્યાનનું ઘણું વર્ણન છે. એ બધાના સાર એ છે કે કેાઈ પણ જીવને દુઃખ દેવાના વિચાર થાય, અગર ખીજાએ હિંસા કરીને વસ્તુ મનાવી ઢાય તેમાં અનુમાદન અપાય, એને હિંસાનુબધા રૌદ્રધ્યાન કહે છે, દ્વિતીય પત્ર—“ મૃષાનુબ’શ્રી. ૪૨. મૃષાનુબંધી રૌદ્રધ્યાન એટલે.... "" असत्यचातुर्यबलेन लोकाद्वित्तं ग्रहीष्यामि बहुप्रकारं । तथाश्वमातङ्कपुराकराणि, कन्यादिरत्नानि च बन्धुराणि ॥ असत्यवाग्वंचनयां नितान्तं प्रवर्तयत्यत्र जनं वराकम् । सद्धर्ममार्गादतिवर्तनेन मदोद्धतो यः स हि रौद्रधामा ॥२॥ નાનાÖવ સ ૨૫, શ્લાક ૧૮-૧૯
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy