SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ-આર્તધ્યાન ભગવાને ચાર પ્રકારનું ફરમાવ્યું છે તે ૧. અમગ્ય એટલે ખરાબ શબ્દ વગેરેને સંગ થવાથી વિચાર થાય કે આને વિયેગ હવે કયારે થાય. એને અનિષ્ટ સાગ આનંદમાન કહે છે. . ૨. મોગ્ય એટલે સારા શબ્દો વગેરેને સંગ (પ્રાપ્તિ) થવાથી એમ વિચારે કે આને વિયાગ કદી પણ ન થાએ એને ઇષ્ટ સંગ આધ્યાન કહે છે. ૩. તાવ, કેઢ વગેરે અનેક પ્રકારના રોગની પ્રાપ્તિ થવાથી વિચાર થાય કે આને તરત નાશ થાએ એને રેગેજય આ ધ્યાન કહે છે. ૪. ઈચ્છિત કામગની પ્રાપ્તિ થવાથી વિચાર થાય કે આને કદીપણુ વિયાગ ન થાઓ એને ભેગેચછા આર્તધ્યાન કહે છે, : પ્રથમ પત્ર–અનિષ્ટ સોગ.” • ૧. અનિષ્ટ સંગ નામે આર્તધ્યાન-આત્માએ પિતાના શરીરને સ્વજન, નેહ વગેરે કુટુંબને, સેનું રૂપું વગેર મનને, ઘઉં વગેરે ધાન્યને, ગાય વગેરે પશુને અને ઘર વગેરે મકાનને, પિતાને સુખ દેનારાં માની લીધાં છે. એને મારા કરનાણે સિંહ, સર્પ, વીછી, માંકડ, જૂ વગેરે જાનવર , ચા, રાજા વગેરે માણસ નહી, સમુદ્ર વગેરે જલસ્થાન,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy