SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક તરેહની ક્રિયા કરી રહ્યા છે. કોઈ જ્ઞાનની, ફ્રાઈ ચેગની, કાઈ ભકિતની તા કાઇ ધર્મની ચેષ્ટા કરી રહ્યા છે. કાઇ ધનપ્રાપ્તિ, મીકામસ ચેાગ, પુત્રપર પ્યાર વગેરે અનેક પ્રવૃત્તિમાં લીન થયેલા નજરે આવે છે. આત્માને અખંડાનંદ મેળવવાને વાસ્તે આજ લગી ઘણાં શાસ્ત્રાની રચના થઈ છે, અનેક કાર્ય, અનેક ક્રિયા અને અનેક અનુષ્ઠાનની ગોઠવણુ અની રહી છે, અને પ્રતિદિન નવા નવા સુધારા થતા જાય છે. એવી રીતે સર્વ દેશમાં, સર્વ કાળમાં, અને સર્વ સ્થિતિમાં જે જે પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલે છે તે અખંડાનંદુ મેળવવાને માટે છે. છતાં હજી સર્વ વિશ્વવાસી પ્રાણીએ ાખંડ અને પૂર્ણ આનંદમય થયા નથી. વળી એવું કાઈ ગામ કે દેશ પણ નજરે આવતા નથી કે જ્યાં અખડાનંદ વર્તે છે. જ્યાં એશા ત્યાં દિલગીરી, માઠુ અને દુ:ખની ઘેાડી કે વધારે છાયા અનુભવવામાં આવશેજ. છતાં સા કાઈ અખડ આનંદ મેળવવાને માટે અને દુઃખ કોઈ પણ કાળે નજ આવે તેને સારૂ, તરફડી મારી રહ્યા છે. આ બધા ઉપરથી ખાત્રી થાય છે કે, જેને મેળ વવાને પ્રાણિમાત્ર પ્રયાસ કરી રહ્યા છે તેના સાચા ઉપાય તેમના હાથમાં આજ લગી આન્યા નથી, અને જેજે પ્રયત્નમાં અપક્ષ અને અજ્ઞાની મનુષ્ય મચી રહ્યાં છે તે પ્રયત્ન અખંડાનંદ પ્રાપ્ત કરવાના સાચા ઉપાય પણ નથી, કાલ કલ્પિત ઉપાયથી ધારેલા • વાંચનાર ! જ્ઞાન, ભકિત, ચૈાગ અને ધમાઁ એ આનંદપ્રાપ્તિના ઉપાયા . છે, પરંતુ તે એકાન્તથી તેમજ પૂર્ણ અંશે નહિ. આ બાબતના ખુલાસા આ ગ્રંથનું અવલેાકન કરતાં આગળ થશે; એટલા સારૂં આ સ્થળે મનમાં ટણ જાતના તર્ક વિતર્ક કરવા નહિ.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy