SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ઉપશાખા—“શુદ્ધ ધ્યાન.” गुप्तेन्द्रियमनोध्याता, ध्येयं वस्तु यथास्थितम् । જાપ્રચિંતનું ધ્યાન, હણે સંવર નિષેૌ શા અ—શુદ્ધ ધ્યાન ધરનારાઓ પોતાની પાંચ ઇન્દ્રિ અને મનને તાબે કરી, શુદ્ધ વસ્તુ તરફ્ એક ચિત્તથી અખર અભિન્નપણું રાખી ધ્યાન ધ્યાય છે. સંવર (નવાં પાપ ન થવા દેવાં) અને નિરા ( પૂર્વે થયેલાં પાપના ક્ષય) એ એ એનાં ફળ છે. એ પ્રમાણે સર્વ પાપના ક્ષય થતાં માક્ષનાં મન'ત, અભય, અને અભ્યાષાધ સુખ મળે છે. એ હેતુથી મુમુક્ષુ (માક્ષની ઇચ્છા રાખનારાઓ) ને શુદ્ધ બ્યાનની કેટલી બધી અગત્યતા છે તે જણાવે છે. ઉપરના શ્લેાકમાં શુદ્ધ ધ્યાન ધરવાને ઇન્દ્રિય અને મનને કબજે રાખવાની જરૂર ખતાવી છે. હવે ઇન્દ્રિયા તા મનને સ્વાસ્ક્રીન છે; ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે-“છ્યું નીયં, નીમ " અર્થાત્ એક મનને જીતવાથી પાંચે ઇન્દ્રિયે વશ થઈ જાય છે; વળી કહેલ છે કે: “ મન ત્ર મનુષ્યાળાં વાળ અન્ય મોક્ષયોઃ” અર્થાત્ કર્મથી માંધનાર અને કર્મથી છેડનાર એક મનજ છે, માટે *પ્રસન્નચદ્રરાજઋષિની માફક મનને જીતવાની અતિશય જરૂર છે. * રાજગૃહી નગરીને શ્રેણિક મહારાજા ગુણશીલ નામે બાગમાં બિરાજતા શ્રી મહાવીર ભગવાનનાં દર્શન કરવાને માટે જતા હતા. માર્ગીમાં પ્રયત્નચંદ્ર નામે રાજઋષિને સૂર્યના મહા તાપમાં અડેાલપણે ધ્યાનાRs રૃખી આશ્રય ચક્તિ થયા. મહાવીર સ્વામીની પાસે જઇ નમસ્કાર કરી પ્રશ્ન પૂછયેા કે;
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy