SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ • ડીની સહેલ પ્રમાણે ગણે, અને તે દુર્ગંધીમય જગાએથી દૂર જવાને કાઇ સમજાવે તે તેને મૂર્ખ ગણી ગાળા દેવા માંડે છે. પણ જો તેજ માણસ નિશામાંથી મુક્ત થાય તે પેાતાની ખરાખ દશા જોઈ શરમાવા લાગે છે, અને કાઇના કહેવાની રાહ જોયા વગર અટપટ ઉકરડા છોડી ચાલ્યા જાય છે. તેવીજ રીતે આ જીવરૂપ પવિત્ર પુરૂષ મેહમદ રૂપી મદિરાના કેફમાં ગરક થઈ ક રૂપી ઉકરડા જેવા સ’સારના ભોગવિલાસ રૂપી દુર્ગંધીથી સદા ભર્યાં રહે છે, તેમાં આળોટીને આનંદ માને છે, અને વિષયથી વિરકત ત્યાગી મહાત્મા પુરૂષા જે સદુધ આપે છે તેને મૂર્ખ સમજી તેમના ઉપદેશના અનાદર કરેછે. પણ જો તેજ જીવ સત્સંગ, સગ્રંથ વગેરે પ્રસંગથી મેહમદ રૂપી નિશે ઉતરી જતાં શુદ્ધિમાં આવે છે તે પેાતાની અજ્ઞાત દશામાં કરેલાં કુકર્માંના પસ્તાવેા કરી તુરતજ વિષયાથી વિરકત થઈ છેવટના ભાવ જે આત્મ ભાવ તેના અંગીકાર કરે છે. (૨) જેવી રીતે નાનપણથી બકરાંના ટોળાંમાં ઉછરેલું સિંહનું મચ્છુ પેાતાની જાતને ભુલી જઈ પેાતાને બકરાં જેવુંજ માની રહ્યું હતુ, પણ તેવામાં સાચા સિંહના મળવાથી તેમજ સમજાવવાથી અકરાંના સંગ છેડી ઇચ્છિત સુખ ભોગવવા એકલા સમર્થ થયા, તેવી રીતે જીવ રૂપ સિંહનું બચ્ચું અનાદિ કાળથી કર્મરૂપી ખકરાંની સેાખતમાં રહીને પોતાનું સ્વરૂપ ભુલી જઇ, પુદ્ગળ વગેરેથી ઉત્પન્ન થયેલ પદાર્થ જે શરીર, ધન, સ્વજન, સ ́પત્તિ વગેરેને પોતાનાં માની બેઠા છે. પણ જો પૂર્વ પુણ્યદયથી સદગુરૂનાં દન અને સાધને લાભ મળે તેા જીવને નિજસ્વરૂપનું ભાન થાય છે. અને જાણવા માંડે છે કે હુતા ચૈતન્યછું, આધિ, વ્યાધિ, ઉપાધિથી રહિત છું, આ શરીર, સ ંપતિ વગેરે તે જડ છે, અને આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરેલાં છે; હું નિરાકાર છુ', આ સાકાર છે; હું શુદ્ધ પવિત્ર હું એ બધાં અશુદ્ધ અને અશ્રુચિમય છે; હું અજર
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy