SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ-સમક્તિ-દર્શન, શ્રદ્ધા આસ્તિતા. સમ્યક્ એટલે બબર કે યથાર્થ એવો અર્થ થાય છે તેથી સમ્યકત્વ એટલે અરેબરપણું અથવા યથાર્થતા એટલે સાચા પદાર્થની શ્રદ્ધા, સાચી માન્યતા. મથાળાના બધા શબ્દો જૈન શાસ્ત્રોમાં એકજ અર્થમાં વપરાય છે. વસ્તુને વસ્તુ તરિકે જ ઓળખવી તેનું નામ સમ્યક છે. ધર્મ ને ધર્મ સ્વરૂપે અધર્મને અધમ રૂપે, જીવને આવરૂપે, અને અજીવછે, તેજ પ્રમાણે પુણ્ય, પાપ, સ્તર, સંવર, નિજેરા, બંધ, મેક્ષ, ચાર તીર્થ, કાલેક, છ દ્રવ્ય, વગેરે તમામ વસ્તુને તેના ખભા સ્વરૂપે જાણવી, માનવી શધવી, પ્રતીતિ આણવી, ગમવી, તેને સમ્યકત્વ કે સમકિત કહે છે. ટૂંકમાં કહીએ તે કાલોકમાં જડ અને ચૈતન્યને ભે ખરા સ્વરૂપે હૈયે બેસો તેને જૈન ધર્મમાં દર્શન કે સમ્યકત્વ કહે છે, અને એવા સમકિત ધારી જીવને આસ્તિક અથવા સમકિતી જીવ કહે છે. અનંત જ્ઞાની દેવ, તારણ તરણ ઉપદેશક ગુરૂ અને દુર્ગતિમાંથી બચાવે તે ધર્મ એ ત્રણ તને ખરા સ્વરૂપમાં જાણું તે પર વિશ્વાસ બેસાડવો, છવ અને તે જીવને ચાર ગતિમાં રખડાવનાર જે કર્મ તેના તથા દેહ અને આ ભાના સ્વરૂપને જાણવું, વગેરે સમકિતનાં લક્ષણ છે. આ તમામને સાર એકજ છે. એ સમ્યકત્વથી ઉલટું મિથ્યાત્વ સમજવું. ખોટા પદાર્થની શ્રદ્ધા, જડ ચૈતન્ય એકજ ગણવું, હિંસાને ધર્મ કહે વગેરે ખોટી માન્યતા તેનું નામ મિથ્યાત્વ અને તેવા ગુણવાળાને મિથ્યો વી કહે છે. | ખરે જોઈએ તો શ્રદ્ધા વિના કોઈ કામ થઇ શકતાં નથી. ઘરમાં કામકાજ, હુન્નર, પદવી મેળવી આપતી કેળવણી, દવા કરવી વગેરે પાંસારિક કાર્યમાં પણ દ્રઢ વિશ્વાસ હેજ જોઈએ, આ ધંધે ફલાણું “હાન પુરૂષે કાઢ છે, હાલ આ ધ શીખવનાર ઉસ્તાદથી હું તેમાં
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy