SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ગમ થાય છે. પણ સમય પૂરે થયું કે તરત જ તે જગા આર@યના જેવી શૂન્ય ભાસે છે. ૬ (૪) લગ્ન વગેરે ઉત્સના પ્રસંગમાં સ્વજન, મિત્ર વગેરેને સમુહ એકઠા થાય છે. પણ એછવ પૂર્ણ થયે કે તરતજ ઘરધણી એળે જ રહે છે. (પ.) સાંજની વખતે ઘણે ભાગે આકાશમાં વિચિત્ર રંગે જણાય છે. પણ એક ક્ષણ પછી અંધકાર ચારે તરફથી ફેલાઈ જાય છે. ઈત્યાદિ અનિત્યતા બતાવવાને માટે અનેક બનાવે આ દુનિયામાં હમેશાં બને છે. પણ મેહની આંધીમાં મુગ્ધ બની જતાં વિચાર કેણું કરે?! એક સમયે જ્યાં રાજ્યગાદી પર બેસવાની ધામધુમ તેમજ લગ્નને ઉત્સાહ નજરે પડતું હતું, તેજ સ્થળે તેજ સમયે પુગળનું રૂપાંતર એટલે મોત વગેરે નીપજવાથી હાહાકાર મચી જાય છે. તેમજ મસાણમાં જવાની તૈયારી થવા માંડે છે તે શું ઘણુંવાર નથી જોવામાં આવતું?! એવી એવી અનિત્યતા બતાવવાને માટે જગતમાં ઘણું દેખાવે ને સાધને છે. વધારે શું કર્યું. જેને પરમાણુંએ તેમજ પદાર્થો પર તું અત્યંત પ્રેમ રાખી બેઠે છે, અને જેનાથી તારા શરીરની રચના થઈ છે તેમજ પોષણ મળે છે તેજ પરમાણુઓએ ગયા કાળમાં તારા શત્રુ બની તે ધારણ કરેલાં અનંત શરીરને નાશ કર્યો હતો, અને હજી પણ વખત આવ્યે તારા શરીરને ઘાત કરનાર બનશે. મતલબ એ છે કે, પુદ્ગળેને સંગ મળતાં સંબંધ બાંધે છે, અને વેગ મળતાં સંબંધ તેડે છે. વિક અને નવીમાં કાપ ના શ્રી ભગવતીજી સૂત્રમાં “અવિચય” મરણ કહેલ છે. તેને અર્થ એ થાય છે કે, જેવી રીતે અંજલિ (હાથને છે )
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy