SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ ' મમત્વભાવ છે. થયા પછી સર્વ પુગળ પરથી મમતાભાવ ઓછા કરવાના મેધ કરે. તે એવી રીતે કે આ જીવ અનાદિકાળથી કર્મરૂપી નિશામાં એ શુદ્ધ થઈ, પેાતાનું નીજસ્વરૂપ ભૂલી, પરપુદ્ગળાના વિષયેામાં, મન, વચન વગેરે ત્રણે ચાગનું રમણ કરી રહ્યા છે, પણ જરાએ વિચાર કરતા નથી કે પારકું કો પણ પેાતાનું થશેજ નહિ–હાલ પણ આ સંસાર વ્યવહારમાં એક વાર એક માણસ દગા દેછેતેા કાઇ પણ મનુષ્ય ખીજી વખત તેને પડછાયે પણ જતા નથી તે આ પુદ્ગળાએ તે આપણને અન તીવાર ઢગે દીધા છે. કયારેક શુભ સજોગ મેળવી હસાવ્યા, કયારેક અશુભ સ ́જોગ મેળવી રાવરાવ્યા, કયારેક નવગ્રેવેચેક લગી ઊંચે ચડાવ્યા, કયારેક સાતમી નરકની નીચેના નિગેાદમાં ઉપજાવ્યા, કારિક સાને રમણિક લાગે એવા બનાવ્યા, કયારેક વિદ્યાના જીવ બનાવી આપણા પર સૈાને થુકાવ્યા, એવી એવી રીતે આપણને અનત વિટંબના આ પુદૂગળાએ આપી છે. જયાં લગી એના સંગ નહિ છૂટે ત્યાં લગી, પુ=પુરે, મળે, અને ગળ=ગળે, વિખરે, એવા તેના જે સ્વભાવ છેતે કદાપિ નદ્ઘિ છેડે આમ છે તે પછી મૂર્ખ મનીને કયે માણુસ તેની સાખતમાં લુબ્ધ થઈ પેાતાની ફજેતી કરાવે श्रियो दोलालोला विषयजरसाः प्रान्तविरसा । विपनेहं देहं महदपि धनं भूरिनिधनम् ॥ बृहच्छोको लोकः सततमबलादुःखबहला । स्तथाप्यस्मिन् घोरे पथि बतरता हन्त कुधियः ॥ અથ—સ’સારમાં લક્ષ્મી વીજળી જેવી ચંચળ છે, વિષય રસનું પિરણામ નઠારૂ છે, શરીર વિપત્તિનું ઘર છે, સ્ત્રીઓ હંમેશાં દુઃખ દેનારી છે, ઘણું ધન મેાતની નિશાની છે. છતાં અરેરે! અજ્ઞાની મનુષ્યા એ સૌંસારનાં ઘાર કર્માંમાં લુબ્ધ થઈ રહ્યા છે! ॥૧॥
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy