SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ કરવાની રૂચિ થાય છે તેને નિસર્ગ રૂચિ કહેવામાં આવે છે. અન્ય મતાવલખીને અજ્ઞાન તપનાં કષ્ટ સહેવાથી અકામનિર્જરા થાય છે અને તેથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમ થતાં વિભગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાનથી જૈન મતના સાધુની ઉત્કૃષ્ટ શુદ્ધ ક્રિયા જોઈ અનુરાગ જાગતાં, વિભગજ્ઞાન મટી અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે તત્વજ્ઞાનપર ચિ જાગતાં જે સમ્યકત્ર પ્રાપ્તિ થઈ તે તે પશુ ‘નિસળ રૂચિ. ’ આવી રીતે કાઇ પણુ પ્રકારે તત્ત્વજ્ઞતા પ્રાપ્ત થાય, અને તેમાં પરિણામ સ્થિરીભુત થાય, તેજ ધર્મ ધ્યાનીની નિસર્ગ રૂચિનું લક્ષણ જાગ્રુવું. તૃતીય પત્ર— ઉપદેશ ચિ " - ૨. • ઉપદેશ રૂચિ ’ — શ્રી તીર્થંકર, કેવલજ્ઞાની, ગણધર મહારાજ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સમ્યદ્રષ્ટિ, ઈત્યાદિ જે શુદ્ધ શાસ્ત્રાનુસાર ઉપદેશ કરે, અને તે સાંભળવાથી ધર્મ ધ્યાનીની રૂચિ જાગે તે ‘ઉપદેશ ચ’ દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં ફરમાવ્યું છે કે: - ગાથા—સોચા ગાળફ છાનું, સોચા નાળરૂ પાવનું; 1 उभयं पि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ દશવૈકાલિક સૂત્ર 'એધ્ય૦ ૪ ગાથા ૧૧. અ—(૧) સાંભળવાથી જાણી શકાય છે કે અમુક સુકૃત્ય કરવાથી આત્માનું કલ્યાણ (સારૂં ભલું) થશે, (૨) અમુક કુકૃત્ય કરવાથી પાપ થશે—ખુરું થશે તથા (૩) અમુક કામ કરવાથી ભલું અને જીરૂં અને કામ થશે. જેવી રીતે:--કામભોગથી સુખ થાડું છે અને દુ:ખ અનતછે એ અને વાત સમજાયછે. આ ખાખતમાં કહેવું જોઇએ કે મિશ્ર પક્ષ ગૃહસ્થને છે, ને શાસ્ત્રમાં તેને ધમ્મામમ્મી’ તથા ‘ચરિત્તા ચરિત્તે' કહેલછે, તેને સ'સારમાં વસીને પાપવિના ગુજરાન કરવું મુશ્કેલછે.આવું સમજી ઉદાસીન વૃત્તિથી ગૃહસ્થેપશ્ચાતાપ
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy