SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ 4 હે આત્મા, તું ખીજાના દુર્ગંધાને જોઇ એની નિદા કરે છે પણ તેજ ક્રુષ્ણેાથી તારો આત્મા મચેલ છે ખરા? શું તું તમામ સંકણાથી ભરેલ છે ? સવાશે નિષિી છે? આ પ્રમાણે મનને ખરાબર સાક્ષી રાખી વિચાર કરી પૂછી જો તે તરતજ જણાશે કૅપ્રથમ તા તારામાંજ એ નિદા કરવાના મોટા દુર્ગુણુ ઘર કરી બેઠા છે. મંળી લેાકેા તને રાજા,બ્રાહ્મણુ, શાહુકાર, પટેલ વગેરે ઉત્તમ નામેથી ખેલાવે છે, પૂજે છે તે તે તે પદવી પ્રમાણે શુદ્ધ નીતિ પૂર્ણાંક તું ચાલે છે ખરો કે? તું ધર્માત્મા, પુણ્યાત્મા, સમ્યષ્ટિ, શ્રાવક, સાધુ, મહાત્મા, આચાર્ય, તપરસ્ત્રી, પંડિત વગેરે નામ ધરાવી તે તે પદના આચારને પૂર્ણપણે પાળેછે ખરો કે? આ પ્રમાણે અંતરમાં આત્મદ્રષ્ટિ લગાડી વિચાર કરવાથી તરત પ્રગટ જણાશે કે હું પાતેજ નિદાપાત્ર છું. હવે આમ જ્યારે પાતેજ ખુદ ખરાબ છેતે પોતાનામાં સુધારા કરવાનું તજી બીજાના દુર્ગુણ્ણાની નિંદા કરી તે દુર્ગુણ્ણાની અસર પેાતાના આત્મામાં ભરી વિશેષ ખરાખી કરવી એ કેટલી ભારે અજ્ઞાનતા! માટે ખીજાની નિંદા કરવી એ સત્પુરૂષોનું ક ઇંજ નહિ. 46 દુનિયા દોરંગી ” એ જે જગતની કહેવત છે, તે પર ખરેખર નજર રાખી હે આત્મા, તુ તારા આત્માના સદ્ગુણું! ખીજાને બતાવી પ્રશંસા કરાવવાની ઈચ્છા પણ ન કરે. વળી તારા આત્માના સગુણાનું સ્વરૂપ સમજ્યા વિના કાઈ તારી નિંદા કરે યા તે સદ્ગુણા ને દુર્ગુણુરૂપ દેખે તે ભલે રૃખે-એની આગળ સદ્ગુણાને સિદ્ધ કરી બતાવવાની કશી જરૂર નથો. આ દુનિયામાં કાંઈ એકજ માણસ નથી કે તેને તુ સમજાવી શકીશ. આજ એકને સમજાવીશ તા કાલ ખીન્ને નિંદા કરશે, બીજાને સમજાવીશ તે પરમરાજ’ત્રીજો નિદા કરશે, એમ સર્વ મનુષ્યાને તું તારા સદ્ગુણા સમજાવતાં સમજાવતાં થાકી જઈશ અને ધારેલું કામ પણ સિદ્ધ ધશે નહિ, કારણ કે પ્રથમ તા પાતાની મેળે પેાતાની પ્રશંસા કર
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy