SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ દર્શનાવરણીય કર્મને સ્વભાવ દર્શન ગુણને ઢાંકી દેવાને છે. (૩) વિદનીય કર્મને નિરાબાધ સુખની હાનિ કરવાને સ્વભાવ છે. (૪) મોહનીય કર્મથી લાયક સમકિતની હાનિ થાય છે. (૫) આયુષ્યકર્મથી અજરામરપદની હાનિ થાય છે. (૬) નામ કર્મને અરૂપી પાની હાનિ કરવાને સ્વભાવ છે. (૭) ગેત્ર કર્મને અગુરુલઘુપદ એટલે સંપૂર્ણ સુલક્ષણપદની હાનિ કરવાને સ્વભાવ છે. (૮) સંતશય કર્મને અનંત શકિતની હાનિ કરવાને સ્વભાવ છે. ' (૨) સ્થિતિબંધને સ્વભાવ–જેમ તે લાડુ પક્ષ, માસ વગેરે કાળ લગી રહે છે તેવી રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય, એ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કેડીક્રેડી સાગરની, મેહનીય કર્મની ૭૦ કડાકોડી સાગરની, આયુષ્ય કર્મની ૩૩ સાગરની અને નામ તથા નેત્ર કર્મની વીસ ક્રોડા સાગરની છે. (૩) અનુભાગબંધને સ્વભાવ--જેમ તે લાડુમાં કેઈનો રસ કડે ને મીઠે હેય છે તેમ (૧) જ્ઞાનવરણીય કર્મને રસ સૂર્યને વાદળાં જેમ ઢાંકે છે તે છે. (૨) દર્શનાવરણીય કર્મને રસ આંખે પાટા બાંધે તેવે છે. (૩) વેદનીય કર્મને રસ મધથી ખરડેલી તરવાર ચાટવા જે. (૪) મેહનીય કર્મને રસ મદિરોના કેફ જે. (૫) આયુ કર્મને રસ બેડીના બંધન જે. ૬) નામ કર્મને રસ કુંભાર જે. (૭) ગોત્ર કર્મને રસ ચિતારા જે અને (૮) અંતરાય કર્મને રસ રાજાના પહેરેગીર જેવે છે. (૪) પ્રદેશ બંધને સ્વભાવ--જેમ તે લાડુ કે ઈવાર બમણું તથા કેઈવાર ત્રણગણું સાકરથી બને છે તેમ કેટલાંક કમને બંધ હીલે અને કેટલાંક કર્મને બંધ નિબિડ (મજબૂત) હોય છે જેથી કોઈ કર્મની સ્થિતિ છેડી તે કેઈની લાંબી હોય છે,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy