SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાની જીવ ઘણું કરીને મહાવતી હોય છે તેથી તેને પિતાનાં વ્રત ઉપર ધ્યાન દેવાની અતિશય જરૂર છે. ૧. સવ્ય પાણાઈવાયાએ વિરમણ એટલે વસ, સ્થાવર, સૂક્ષમ, બાદર, સર્વ જીવોની હિંસાથી ત્રિવિધિ ત્રિવિધિ (નાવ કેટિ) સર્વથા નિવર્સે-સર્વથા હિંસાને ત્યાગ કરે તે ૨. સવં મસાવાયાએ વિરમણું-એટલે કેષથી, ભથી, હાંસીથી અને ભયથી સર્વથા ત્રિવિધિ ત્રિવિધિ (નવકેટ) જૂઠું ન બોલે. ૩. સર્વ અદિણુ દાણાએ વિરમણું -એટલે થોડી, વધારે, હલકી, ભારે, સજીવ, નિર્જીવ એ તમામ ચીની સર્વથા પ્રકારે ત્રિવિધિ ત્રિવિધિ (નવ કેટિ) ચારી ન કરે. ૪. સવવું મેણુએ વિરમણું-એટલે દેવાંગના, મનુષ્ય અને તિર્યંચણી વગેરેથી મિથુન સેવવાનું સર્વથા પ્રકાર ત્રિવિધિ વિધિ (નવ કેટિ) તજે. ૫. સવં પરિગ્રહાએ વિરમણ-શેડ, વધારે, હલક, ભારે, સચેત, અચેત વગેરે પરિગ્રસ્તુથી સર્વથા પ્રકારે રિવિધિ ત્રિવિધિ (નવ કેટિ) દૂર રહે. ૬. સવ્વ રાઇ ભાયણું વિરમણું—એટલે આજ, પાણી, મેવા મિઠાઈ અને મુખવાસ (તંબેળ, સેપારી વગેરે) ઈત્યાદિ આહાર, રાત્રિમાં સર્વથા પ્રકારે ત્રિવિધિ ત્રિવિધિ (નવ કોટિ) ન ભેગવે. ધ્યાની જીવે આ મહાવતે, તેની ભાવના, ભાંગ, તણાવા - નું ચિંતવન કરવું અને સદા કર્તવ્ય પરાયણ રહેવું.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy