SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ’ गाथा - सुयकेवलं च गाणं, दोणी वि सरिसाणि होति बोहेओ, सुयणाणं तु परोक्खं पञ्चक्खं केवलणाणं. ', ( ગામટસાર ). એથ—શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન અને ખરાખર છે, ફક માત્ર એટલેાજ કે શ્રુતજ્ઞાન તેા પરોક્ષ છે, અને કેવળજ્ઞાન તે પ્રત્યક્ષ છે. ધ્રુવળી ભગવાને જે જે ભાવ કેવળજ્ઞાનમાં જાણ્યા તેમાંથી જેટલું' પ્રગટ કરી શકાય તેટલુંજ જ્ઞાન શ્રુતજ્ઞાન રૂપે શ્રાતા લેાકેાને સમજાવી શકે છે. એજ કેવળજ્ઞાનીના વચનથીજ સ્વ, નરકથી માંડીને ઠેઠ મેાક્ષ લગીની રચના નથી ઢેખાતી છતાં છદ્મસ્થ જાણે છે અને માને છે તે પશુ શ્રુતજ્ઞાનજ છે. સ્વયંભુ રમણ સમુદ્રથી વિશેષ ગંભીર, લેાક અને અલેાકથી માટું, બધા પદાર્થાથી જૂદું, અને કરોડો સૂર્યથી પણ અધિક પ્રકાશનાર શ્રુતજ્ઞાનછે. શ્રુતજ્ઞાનના ખાર અંગ ×ચાર અનુયાગ, $અંગનાં ઉપાંગ * આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાસક દશાંગ, અંતગડ દશાંગ, અણુત્તરાવાઇ શીંગ, પ્રશ્ન વ્યાકરણુ, વિપાક સૂત્ર અને દ્રષ્ટિવાદ એ બાર અંગ છે. × ચાર અનુયાગમાં પ્રથમ ચરણાનુયાગ કે જેમાં આચારનું કથન છે જેમÈ આયારાંગાદિ શાસ્ત્ર. બીજો ગણિતાનુયોગ કે જેમાં ગણિતશાસ્ત્ર છે જેમકે-ચંદ્ર પ્રાતિ વગેરે શાસ્ત્ર. ત્રીજો ધર્માંકથાનુયાગ કે જેમાં કથાઓ છે જેમકે—જ્ઞાતાજી વગેરે શાસ્ત્ર. ચેાથે। દ્રવ્યાનુયાગ કે જેમાં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યને વિચાર છે જેમકે—સૂયગડાંગજી વગેરે શાસ્ત્ર. $ આચારાંગ વગેરે બાર અંગનાં નામ કહ્યાં તેમાં આ કાળમાં દ્રષ્ટિવાદ નામે અ'ગતા અભાવ છે તેથી ૧૧ અ'ગ ગણાય છે. * ઉપાંગ ૧૨ છે.—વવાઇ, રાયપસેણી, છત્રાભિગમ, પક્ષત્રણા, જમુદ્દીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ,નિરયાવળિકા-કખિયા, કવડસિયા, પુષ્ક્રિયા, પુખ્યુલિયા, વવિશા. ܙܐ
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy