SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ અને ક્ષાયિક ભાવના વધારો કરે, અને શરીરને કાઈપણ એક અવયવ પર સ્થાપન કરીને એકાગ્રતા કરે, તેને પ્રત્યાહાર કહે છે. આથી મન સ્વાધીન થઈ જાય છે . એમ કેટલાક વખત મનની એકાગ્રતા થયા પછી મનની અતવૃત્તિ કરી ધારણા ધારણ કરે છે તે વિષે કહે છે. ષષ્ઠ પત્ર— ધારણા. “ ફેરાવચિતત્ત્વ ધારના ' એટલે ચચળ ચિત્તને રોકી ઇષ્ટ વસ્તુમાં એકાગ્ર કરે તેને ધારણા કહે છે. "" જેમ વ્યભિચારીનું મન સ્રીમાં, લેાભીનું મન ધનમાં અને વિદ્યાર્થીનું મન વિદ્યામાં વગર મોકલ્યું અહાનિશ લાગ્યું રહે છે તેવીજ રીતે ખલ્કે તેથી પણ વિશેષ, ધારણા ધારણ કરનારા ઋષીજરાની ચિત્તવૃત્તિ માત્ર સત્શાસ્ત્રનાં તત્ત્વાર્થ રહસ્યમાં અખંડ લાગી રહે છે. જેમ વાસુદેવ પાતે પ્રતિવાસુદેવના સ ́પૂર્ણ પરાજય કરવાને પેાતાના પરાક્રમને જાગૃત કરી પ્રવર્તે છે તેવીજ રીતે કર્મ શત્રુનો પરાજય કરવા માટે ચિત્તવૃત્તિને અખંડ લગાડી દે અને એમ વિચારે કે હું અનત જ્ઞાનાદિ ચતુષ્ટયના ધારણ કરનાર અનત શક્તિમાન છું, મારા પ્રતિપક્ષી જે કશત્રુ તે મારૂં નીજ મરૂપી ધ્યાન ભૂલાવી મને અનંત દુઃખરૂપી વિટમનામાં નાંખી છે તે હવે મારા જાણવામાં આવ્યું. મારાં મેટાં ભાગ્ય! કે ગાંવી સમજણ મારામાં આવી તે મારે સુધારો થવાનાં ચિğ બતાવે છે. હવે ગફલતમાં રહીને આવી અનુપમ તક ગુમાવવી એ મારે માટે બિલકુલ ઠીક નથી, એવા દ્રઢ નિશ્ચય ધારણ કરે, જેથી સાંસારિક અધા પદાથે પરથી રાગ, દ્વેષરૂપી વૃત્તિ ઢીલી પડી જાય આત્મા સમભાવી અને છે, આત્માની ચડતી થાય છે અને ગાગલપર શત્રુના નાશ કરવાને ધ્યાન કરવા લાયક થવાય છે, ખાન બતાવે છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy