SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ_ચિત્તની પ્રસન્નતાને વાસ્તુ અને ધ્યાનની સિદ્ધિ કરવા સારૂ પૂર્વાચાર્યોએ રોગનાં આઠ અંગ ફરમાવ્યાં છે તે અહીં કહે છે. __ गद्य–केश्चिद्यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयइत्यष्टावङ्गानि योगस्य स्थानानि ॥ १॥ " જ્ઞાનાર્ણવ-સર્ગ રર- ક ૧. અથ–૧. યમ, ૨. નિયમ, ૩. આસન, ૪. પ્રાણાયામ, ૫. પ્રત્યાહાર, ૬. ધારણ, ૭. ધ્યાન અને ૮. સમાધિ એ ચાઠ પ્રકારનાં સાધનથી ગાભ્યાસ (=ધ્યાન) સિદ્ધ થાય છે. પ્રથમ પત્ર–“યમ”. હિંસા સત્યાસ્તવિક્ષેખ્રિદયમા” અર્થાત–મના પાંચ ભેદ છે. (૧) “અહિંસા એટલે બસ, સ્થાવર સર્વે પ્રાણીઓને પિતાના આત્મા બરાબર ગણે, અને તેમના પર મૈત્રીભાવ ધારણ કરે જેથી બધાં પ્રાણી સજજન બને. (૨) “સત્ય” એટલે ઇંદ્ધિ અને મનથી જેવા જેવા ભાવ જાણુવામાં આવે તે કેઈને દુઃખકારી ન થાય પણ ગુણકારી થાય એવી રીતે અવસર જોઈ કહે જેથી વચન સિદ્ધિ થાય. (૩) “અસ્તેય “ એટલે સજીવ અને નિર્જીવ વસ્તુઓ કે જેના વિના ચાલે નહિ તે જોઈએ તેટલીજ અને તેને માલિક ખરા અંતઃકરણથી ઉત્સાહ પૂર્વક દે તેજ ગ્રહણ કરે જેથી ઈચ્છિત સર્વ વસ્તુઓ મળે. (૪) બ્રહાચર્ય” એટલે ઇંદ્રિય અને મનને વિકારી બનાવે એવા શબ્દ વગેરે વિષયથી મનને ખેંચી લે અને નિવૃત્તિ ધારણ કરે કે જેથી શરીર અને બુદ્ધિનું બળ વધે. (૫) “અપરિગ્રહ’ એટલે ગમતી અને અણગમતી વસ્તુઓ ઉપર રાગદ્વેષરૂપી ભાવ ધરે નહિ. જેથી ત્રિકાળજ્ઞ અને એ પાંચે યમને પૂર્ણતાથી ધારણ કરે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy