SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ મનહર ૨૦૮ સ્તુતિચતુર્વિશતિક [૧૮ શ્રીઅર શબ્દાર્થ ચર(થા મુર ) ત્યાગ કરતા હતા. કાનમ (ઘાટનમ) તમે નમસ્કાર કરે. કાર્તિા=ખંડના અથવા એક વિજયના નાનિત (ઘા) નર્)=આનંદ પમાલ સ્વામી મૂરિ ઘણું, અત્યંત. શ્રી લક્ષમી, સંપત્તિ, વૈભવ, સંગમ (ઘા) નર)=પ્રણામ કરનારા. જસ્ટિંટ=ચકવતીની લક્ષમીને. (મૂ૦ તૃળ)=તૃણ, ઘાસ શાનિતનિમિાલંનનામાનાંક મહાભક્તિવંત (હાઇ કરીને) પ્રણામ ક્ષન (મૂળ ક્ષ =ક્ષણમાં કરનારા દેવના ચિત્તને આનંદ પમાડ્યો સાવરમાનારંવારં=નષ્ટ કર્યો છે મદ, મરણ, છે જેણે એવા. માન અને સંસાર જેણે એવા. તારં (મૂળ નાર)=શ્રેષ્ઠ. અને જાપ-હાથી. અનોપવિત હાથીઓથી શોભતી. પાબિત (પાનિ)હરાવેલ. કર (મૂત્ર-અર) અરનાથને, અઢારમા નેપકિરામ=પરાજ્ય કર્યો છે અનેક તીર્થંકરને. | દેને જેણે એવા. કુતરાણપત વારં=ગાળેલા સુવર્ણના જેવા | સંપુનિત =અનેક શત્રુઓથી અજેય એવી. બ્લેકાર્થ શ્રીઅરનાથને પ્રણામ બજેઓ આ જગમાં હાથીઓ વડે શેભતી એવી તેમજ અનેક શત્રુઓથી (પણ) અજિત એવી] ચક્રવર્તીની લક્ષ્મીને એક ક્ષણમાં વણવત્ ત્યાગ કરતા હતા, તે અરનાથને કે જેમણે મદ, મરણ, માન તેમજ (ભવ-બ્રમણરૂપી) સંસારને નાશ કર્યો છે, તથા વળી જેઓ ગાળેલા સુવર્ણના સમાન કાન્તિવાળા છે, તેમજ જેમણે મહાભક્તિવંત (હેવાને લીધે) પ્રણામ કરનારા એવા અમરેના ચિત્તને આનંદ પમાડ્યો છે, તથા જેઓ શ્રેષ્ઠ છે અને વળી (છ ખંડ સાધતી વેળાએ) જેમણે (માગધતીર્થકમારાદિ) અગણિત દેવેને પરાજય કર્યો છે, તે (અઢારમા તીર્થંકર)ને (હે ભો! તમે શીધ્ર) પ્રણામ કરે.”-૬૮ સ્પષ્ટીકરણ અરનાથ-ચરિત્ર આ અઢારમા તીર્થંકર અરનાથ ગજપુર નગરના રાજા સુદર્શન અને તેમની પત્ની દેવી શણીના નન્દન થતા હતા. તેઓ પણ બીજા ચક્રવતીઓની માફક નવ નિધિ અને ચૌદ રત્નના સ્વામી થયા હતા. તેમનું ત્રીસ (૩૦) ધનુષ્ય પ્રમાણુનું શરીર સુવર્ણવર્ણ હવા ઉપરાંત નંદાવર્તન લાંછનથી યુક્ત હતું. ચોર્યાસી હજારવર્ષનું આયુષ્ય ભોગવ્યા બાદ તેઓ મુક્તિ–રમણીને વર્યા,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy