SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિય િતિકા [ ૧૨ શ્રીવાસુપૂજ્ય કહેવાની મતલબ એ છે કે શૈલેાત્યના સંહાર તેમજ તેનું પરિશ્પાલન કરવામાં પણુ અર્થ એવા વીર પુરૂષાએ પણ જ્યારે ક્ષમાનું અવલમ્બન કર્યું છે, તે પછી કેળના જેશ સથવાળા અયંત્ નિ:સત્ત્વ એવા તારા જેવા મનુષ્યે શું ક્ષમા કરવી યુક્ત નથી વારૂ ? આ સંબંધમાં પસૂત્રની સુબેાધિકા વૃત્તિમાં જે મહાવીરસ્વામિ પરદ્ધે કહ્યું છે, તે મનન કરવા જેવું છે. તે એજ કે— " बलं जगत्क्ष्वसनरक्षणक्षमं कृपा च सा सङ्गमके कृतामसि । इतीव सञ्चिन्त्य विमुच्य मानसं વેવ રોપાવ નાથ ! નથી : ॥ ૧૬૨ વિશેષમાં ક્ષમાની ખૂબી તા એરજ છે. કશું પણ છે કે " ક્ષમારાનું રે ચસ્ય, દુર્ગનઃ શિખ્યિાત ? । अतृणे पतितो वह्निः स्वयमेव विनश्यति ॥ ” અરે આ ક્ષમા તે સર્વોત્તમ ભૂષણ છે. જીઆ, નીચેના ફ્લેાક શું કહે છે ? 66 नरस्याभरणं रूपं रूपस्याभरणं सुणः । गुणस्याभरणं ज्ञानं ज्ञानस्याभरणं क्षमा । " ટુંકમાં ક્ષમા એ સુગતિનું સાધન છે. અરે એમ પણ કહેવું વધારે પડતું નહિ ચાય કે મુક્તિરૂપી મહેલમાં લઈ જનારી તે સળંગે સંપૂર્ણ સીડી છે. આ વાતની માલિની છંદમાં ચાયેલાં નિમ્નલિખિત પદ્દા સાક્ષી પૂરે છેઃ— ' ‘ક્રુતિભર નિવારે, જે ક્ષમા કર્મ વારે, સાળ તપ સુધારે, પુણ્ય લક્ષ્મી વધારે; શ્રુત સકળ આરાધે, ક્ષમા મક્ષ સાધે, જિષ્ણુ નિજ ગુણુ વાધે, તે ક્ષમા કાં ન સાધે? સુગતિ લહી ક્ષમાએ, બંધ સુરીશ શિષ્યા, સુગતિ પ્રહારી, ફૅશ મુનીશા; ગજમુનિય ક્ષમાએ, મુક્તિપંથ આપે, તિમ સુગતિ ક્ષમાએ, ભાથું મેતા સાહે, ' —સૂક્તિ-મુક્તાવલી આથી સમજી શકાય છે કે જેમ નદી નીરથી, સતી શીથી, તુરંગ તેજથી, કટક વીરથી, હાટ વસ્તુથી, ઘાટ સુવર્ણથી, ભાત વચનથી, વન વૃક્ષથી, દેશ પ્રજાથી અને મહેલ બજાથી શેલે છે, તેમ મહાત્મા પણુ ક્ષમાથીજ ાલે છે. અંતમાં આ શાન્તિ દેવી મને ક્ષમાદેવીના અનુપમ ઉપાસક બનાવે એવી તેન પ્રાર્થના કરતા હું આ પ્રકરણ પૂર્ણ કરૂં છું.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy