SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતુત.] स्तुतिचतुर्विंशतिका ૧૧૯ દાવાનલેના જેવા દેદીપ્યમાન એવા (દેવ-રચિત) ધર્મચક્રને જે ધારણ કરતી હવી, તે જિનેની શ્રેણિ કે જેણે જન્મ અને જરાને નાશ કર્યો છે, જે સત્યના ગૃહરૂપ છે તેમજ વળી જેનાથી રોગ મટી ગયા છે તથા જે કમલેથી યુક્ત છે (અર્થાત ગમન કરતી વેળાએ જે દેવરચિત નવ સુવર્ણનાં કમલે ઉપર ચરણ મૂકે છે, એવી તે જિન-શ્રેણિ જયવંતી વર્તે.” અથવા ભવ્ય (જી)ના (ભત્તારણરૂ૫) ઉદ્ધાર માટે જે જિન–શ્રેણિએ પૃથ્વીને વિષે અભ્યદય અર્પણ કરનાર તેમજ સત્યના મંદિરરૂપ એ જન્મ લીધે તેમજ જેણે અહે! (મનુષ્યને) રાગ ઉત્પન્ન કરનારી છે અપરિમિત પ્રભા જેની એવું ધર્મચક્ર ધારણ કર્યું, તે, વળી રોગથી મુક્ત, તેમજ નાશ કર્યો છે જન્મ અને જરાને જેણે એવી, તથા વળી (દેવ-રચિત) કમલેથી યુક્ત, તેમજ (સાંવત્સરિક) દાનસહિત તથા પરાક્રમી એવી જિનેની શ્રેણિ સત્વર સર્વોત્કૃષ્ટપણે વ –૩૦ સ્પષ્ટીકરણ ક-ચમત્કૃતિ– આ ક્ષેકના પ્રથમ ચરણમાં કાર અને નકારનું વિશેષ જોર જણાય છે એ આ કની ખૂબીમાં વધારો કરે છે. સિદ્ધા-સુતિ – सिद्धान्तः स्ताद् अहितहतयेऽख्यापयद् यं जिनेन्द्रः । सद्राजीवः स कविधिषणापादनेऽकोपमानः। दक्षः साक्षाच्छ्रवणचुलुकैर्य च मोदाद् विहायःसद्राजी वः सकविधिषणाऽपादनेकोपमानः ॥ ३१ ॥ –ાતા टीका સિદ્ધાર રતિ “સિદ્ધાન્તઃ જમા “દત્તર' મઘતું “ત' નિજીયાલારા “સહસ્થાપકત ' સ્થાપવાની સં'! “જિનેન્દ્રા સહી ! “સાવા સન્તિशोभनानि राजीवानि-अब्जानि यस्य । 'स' । 'कविधिषणापादने' कवया-शास्त्रकाराः तेषां धिषणापादने-प्रतिभाजनने । ' अकोपमानः' न विद्यते कोपमानौ यस्य सः। 'दक्षः पटुः ।
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy