SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વિગતવાર सुतितु शतका ના માં, ગામના સરીન, ઇત્યાદિ રામ ગુઓથી યુક્ત લેવાને લીધે ઈશ્વર (જીવી) એ પરતુ ગોવામાં ગાત્મિક, અજસ અને તામસ સુણાના અત્યંત ભાષાને તી તે નિર્ગુણ ( સુણી ) છે. રિચયમાં જ્ઞાનથી સર્વે પશ્તુના જાણકાર હોવાને લીધે તે સર્વવ્યાપક ચારૢ વિષ્ણુ છે, પરંતુ તેના આત્મપ્રદેરી તો એકજ સ્થલમાં અમુક વિભાગ વગાડીને રોડેલા હોવાથી તે અપેક્ષાએ તે તે જરૂપ અતિભું છે. સંગામના મપંચ સામે વિરને કંઈ પણ સંબંધ નહિ હેાળાને સીધે તે ાિ કે, ચતુ - કાચના લગ ભાગમાં અનેક જીવો અને પુશલેની સાથેના તેના સૂર્યને લઈને તે ગતિ છે, ઈશ્વરને ગાયરૂપી મન હોવાને લીધે તે સમનસ્ક (મનસ્વી ) છે,' જ્યારે તેનામાં આપણા જેવા મનના વિચારરૂપ મનના અસદ્ભાવ હૈાવાને લીધે તે અમનસ્ક છે. અમુક વ્યક્તિએ ઈશ્વરપદને ક્યારે પ્રાપ્ત કર્યું તેના નિર્ણય થઈ શકવા દેવાથી તે દૃષ્ટિએ અર્થાત્ વ્યક્તિની અપેક્ષાએ ઇશ્વર સાદિ ચાને નવીન છે, પરંતુ પ્રથમ ઈશ્વર કૈણુ થયાના સદ્ભાવ નહિ હોવાથી અર્થાત્ સમુચ્ચયની અપેક્ષાએ ઈશ્વર અનાદિ યાને પુરાણા છે. આ ઉપરથી જોઇ શકાય છે કે જૈન દૃષ્ટિએ અર્થાત અનેકાન્તવાદાનુસાર ઈશ્વર સાકાર’ તેમજ ‘નિશકાર' છે; તે રૂપી' પણ છે, તેમજ મરૂપી પણ છે; વળી તેમનું' કોની સાચામાય નિર્ગુણ' (અંગ્રેજી) પણ છે, તે ‘ત્રિભુ’ છે, તેમજ વળી ‘વિભુ’ પણ છે; તે ભિન્ન' તેમજ ‘અભિન્ન’ છે; તે સમનસ્ક’ તેમજ ‘અમનસ્ક' છે; તે ‘પુરાણા’ પશુ છે, તેમ વળી નવીન પણ છે. કહા એ જૈનોના અટલ સિદ્ધાન્ત છે, બે માતા આ નીચેના શોમ મા અસ યા છે. ૧ જુઓ શાસ્રવાર્તા-સમુચ્ચય ઉપરની ન્યાયવિશારદ, ન્યાયાચાય, મહામહેાપાધ્યાય, યશવિજયજીકૃત સ્માટ્ટાદકલ્પલતા (પત્રાંક ૩૭૯). ત્યાં કહ્યું છે કે— 'अमनस्कत्वात् कथं केवलिनो ध्यानम् !.. . जीवोपयोग रूपभावमनः सद्भावाद् अयोगिनो 60 જ્યાબળ 30 ત્ર સરખાવે " स्याद्वादो वर्तते यस्मिन्, पक्षपाती न विद्यते । नास्त्यन्यपीडनं कि, जैनधर्मः स उच्यते ॥ " શ ૧૫ " परब्रह्माकारं सकलजगाकाररहितं सरूपं नीरूपं सगुणमगुणं निर्बिंभु- विभुम् । • विभिन्नं सम्भिनं विगतमनसं साधुमनसं पुराणं नव्यं चाधिक्यमधीशं प्रणिदधे ॥ શિખાણી
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy