________________
પછી આ શ્લોક બોલવો : જિનેન્દ્રમવા જિનમવિમાન, શેષાં પૂનાવનિપુષધૂપીન I.
___ ग्रहा गता ये प्रतिकूलतां च, ते सानुकूला वरदा भवन्तु ।।१।। આ પ્રમાણે બોલી શ્રીફળ વગેરે પાટલાપર મૂકી, તે પાટલા ઉપર પાંચ પટ્ટાનું રેશમી વસ્ત્ર તથા સુતરાઉ વસ્ત્ર ઢાંકી તેને મીંઢળ યુક્ત નાડાછડીથી બાંધી સોના રૂપાના વરખ છાપી પ્રભુજીની જમણી બાજુ સ્થાપવો. ૨૮
| રૂતિ નવઘઉપૂજન વિધિ ||
દશ દિપાલ પૂજન સર્વોપદ્રવા િર લ દ્વારા મંત્રથી ૨૧ વાર બાકુળા અભિમંત્રિત કરી ખુલ્લી જગ્યામાં જઈ દશ દિક્યાલોને આ પ્રમાણે આમંત્રિત કરવા. પૂર્વ સન્મુખ ઃ (આલ્વાન મુદ્રાથી) નમ: રુન્દ્રાય | ૐ ! પૂર્વવિધિષ્ઠાય ! સવારન!, સરિર !, સાયુધ ! _વિધિ મહોત્સવે (જે પ્રસંગો હોય તે બોલવા) માત્ર બાજી આ વાડા (અંજલિ મુદ્રાથી), પૂનાન્નેિ યુવા ગૃષા વાણા / પૂર્વ દિશામાં પાણી મૂકવું, ખોબો ભરીને બાકુળા મૂકવા, તેના ઉપર ચંદનનાં છાંટણાં કરવાં, ફૂલ ચઢાવવાં, ધૂપ-દીપ કરવાં, પતાનું અને સોપારી મુકવાં. આ પ્રમાણે દરેકમાં કરવું. અગ્નિ દિશામાં : ૐ નમ: ગન Iૐ ને ! વિધિષ્ઠાયક ! શેષ પૂર્વવત્