________________
૭. શનિ પૂજન : ૐ શનૈશ્ચરાય ૐ * શૈડાય નમ: સ્વાદા |
શનિને કુસુમાંજલિથી વધાવવા અને અગરચુઓ + કસ્તુરીથી આલેખન.
આહ્વાનમુદ્રાથી ૐ નમ: શનૈશ્ચરાય સવારનાય સરિરાય સાયુધાય સ્ક્રિન નનૂરીએ, .. ૐ નમ: શનૈશ્ચરાય સવારનાય સરિરાય સાથુધાય ને સમર્પયામિ સ્વા કંકુથી પૂજા કરવી. ૨૪ પુષ્ય સમર્પયામિ સ્વાહા ડમરો.
વäસમર્પયામિ દ્વારા આત્માની/ઉદ્દે ચઢાવવું. સમર્પયામિ દ્વારા ખારેક મૂકવી.
ધૂપ ગાડ્યાપયામિ વાર ધૂપ ઉવેખવો. લી વયમ દ્વારા દીપક ધરવો.
નિવેદ્ય સમયfમારા કાળા અડદનો લાડુ મુકવો. અલd, તાંબુ, દ્રવ્ય, સર્વોપવારીન સમર્પયામિ દ્વારા તજ, લવીંગાદિ યુક્ત પાન મૂકવું. નાપમંત્ર : ૐ શનૈશ્ચરાય છે કે શિવાય નમઃ | પદની (અકલબેરની) માળા વિધિકાર ગણે.
બાકી બધાંએ. ૐ મુનિસુવ્રત સ્વામિને નમઃ અથવા ૐ શનૈશ્ચરાય નમ: પદની માળા ગણવી.
ત્યારબાદ કર્ણમંત્રઃ ૐ શનૈશ્ચરાય ૐ ને લાય નમ: સ્વાહા મંત્ર બોલવાપૂર્વક ૩ વાર અર્થ આપવો.
બે હાથ જોડીને શનિ દેવને સંઘની શાંતિ માટે પ્રાર્થના કરવી. प्रार्थना : श्री सुव्रतजिनेन्द्रस्य, नाम्ना सूर्याङ्गसंभव ! । प्रसन्नो भव शान्तिं च, रक्षां कुरु जयश्रियम् ।