________________
પાટલા પૂજન વિધિ શાન્તિસ્નાત્રનું કરાતું આ મહામાંગલિક અનુષ્ઠાન નિર્વિગ્ને પરિપૂર્ણ થાય તેમાં કોઈ વિજ્ઞસંતોષી, ઈર્ષાળુ કૂતુહલી કે મિથ્યાદેષ્ટિ દેવો વિપ્ન ન કરે તે માટે તથા સંઘના સર્વ પ્રકારના હિતને
માટે નવગ્રહ દશદિકપાલ તથા અષ્ટમંગલનાં પૂજન કરવામાં આવે છે. - કુંભસ્થાપના દીપકસ્થાપના ક્વારારોપણ કર્યા પછી કાયરેય પણ આ પુજનો થઈ શકે છે,
નવગ્રહાદિના તૈયાર પાટલા હોય તો તેને ધોઈ ધુપીને સાફ કરી રાખવા. આવા તૈયાર પાટલા ન હોય તો તેને સાદા પાટલા ઉપર કેશર કે કંકુથી અઘેડાની કે સરેડાની લેખન દ્વારા બતાવ્યા મુજબ આલેખન કરવા. વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરવી. (પેજ નં. ૨)
બુધ | શુક્ર | ચન્દ્ર ગુરૂ | સૂર્ય મંગળ]
કિંતુ 1 શનિ રાહુT
Tગ્રહપૂજન ૧. આદિત્ય પૂજન : % $
fજાર્વ-સૂર્યાય સહસ્ત્રવિરાય નમો નમ: સ્વાઝા | સૂર્યને કુસુમાંજલિથી વધાવવા, અને રકતચંદનવડે આલેખન કરવું. ત્યારબાદ આધાનાદિ ૧૭ મુદ્રાઓ દ્વારા સૂર્યને આહ્વાન કરવું. અને વિશેષપ્રકારે પૂજા કરી, જાપ કરી, અર્થ આપી, પ્રાર્થના કરવી.
આ રીતે દરેક ગ્રહની વિધિ કરવી.