SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પાટલા પૂજન વિધિ શાન્તિસ્નાત્રનું કરાતું આ મહામાંગલિક અનુષ્ઠાન નિર્વિગ્ને પરિપૂર્ણ થાય તેમાં કોઈ વિજ્ઞસંતોષી, ઈર્ષાળુ કૂતુહલી કે મિથ્યાદેષ્ટિ દેવો વિપ્ન ન કરે તે માટે તથા સંઘના સર્વ પ્રકારના હિતને માટે નવગ્રહ દશદિકપાલ તથા અષ્ટમંગલનાં પૂજન કરવામાં આવે છે. - કુંભસ્થાપના દીપકસ્થાપના ક્વારારોપણ કર્યા પછી કાયરેય પણ આ પુજનો થઈ શકે છે, નવગ્રહાદિના તૈયાર પાટલા હોય તો તેને ધોઈ ધુપીને સાફ કરી રાખવા. આવા તૈયાર પાટલા ન હોય તો તેને સાદા પાટલા ઉપર કેશર કે કંકુથી અઘેડાની કે સરેડાની લેખન દ્વારા બતાવ્યા મુજબ આલેખન કરવા. વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરવી. (પેજ નં. ૨) બુધ | શુક્ર | ચન્દ્ર ગુરૂ | સૂર્ય મંગળ] કિંતુ 1 શનિ રાહુT Tગ્રહપૂજન ૧. આદિત્ય પૂજન : % $ fજાર્વ-સૂર્યાય સહસ્ત્રવિરાય નમો નમ: સ્વાઝા | સૂર્યને કુસુમાંજલિથી વધાવવા, અને રકતચંદનવડે આલેખન કરવું. ત્યારબાદ આધાનાદિ ૧૭ મુદ્રાઓ દ્વારા સૂર્યને આહ્વાન કરવું. અને વિશેષપ્રકારે પૂજા કરી, જાપ કરી, અર્થ આપી, પ્રાર્થના કરવી. આ રીતે દરેક ગ્રહની વિધિ કરવી.
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy