SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મારી પયગંબર સાથેની મુલાકાત પ્રશ્નોને ઉકેલ આવી જશે સ્વાર્થવૃત્તિને નાશ થશે અને ભ્રાતૃભાવને પ્રચાર થશે..છત્રપતિ શિવાજી જેમણે સત્તરમી સદીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી તે પણ આ રહ્યા. (એ પિતાની પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે એને અર્થ એ કે મહેર શિવાજીના અવતાર છે). કેટલાક ગ્રહોમાં વસ્તી છે. સભ્યતા અને ભૌતિક સુધારણમાં તે આપણી પૃથ્વીને મળતા આવે છે, પરંતુ આધ્યાત્મિક વિકાસમાં આપણી પૃથ્વી આગળ છે.” પિતાના દાવાની રજૂઆત કરવામાં મહેરબાબા પાછા નથી પડતા એ જોઈ શકાયું. મુલાકાત પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે એમણે જે હુકમ કર્યો એથી મને જરા નવાઈ લાગી. “મારા પ્રતિનિધિ બનીને પશ્ચિમમાં જાઓ. ભવિષ્યના દેવી સંદેશવાહક તરીકે મારા નામને પ્રચાર કરે. મારે માટે અને મારા પ્રભાવને ફેલાવવા માટે કામ કરે. એમ કરવાથી માનવજાતિના ભલા માટે જ કામ કરશે.” એમ કરવાથી કદાચ લેકે મને ગાંડ ગણશે.” મેં અસ્વસ્થતાથી ઉત્તર આયે. એ કલ્પનાથી જ હું હાલી ઊઠયો. મહેર મારી સાથે સંમત ના થયા. મેં જણાવ્યું કે પયગંબરની વાતને બાજુએ રાખીએ તે પણ કઈ વ્યક્તિ આધ્યાત્મિક મહામાનવ છે એવી ખાતરી પશ્ચિમના લકાને ચમત્કારની પરંપરા સિવાય બીજી કોઈ રીતે નથી થઈ શકવાની અને હું કોઈ ચમત્કાર કરી શકું તેમ ના હેવાથી, એમને દૂત તરીકેનું કામ મારાથી નહિ થઈ શકે. તે પછી તમે ચમત્કારો કરી શકશે.' એમણે સુખદ ખાતરી આપી. મેં શાંતિ રાખી. મહેરબાબાએ મારી શાંતિને અર્થ જુદો
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy