SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સ'તપુરુષ 303 બેઠેલા એ મહાપુરુષે અમૃતમય જીવનના માની પ્રાપ્તિ કરી હોય એવા સંકેત કર્યો. તિબેટના એ ગુરુએ યુવાન વિશુદ્ધાનંદને હયેાગના સિદ્ધાંતા ને સાધનેાની દીક્ષા આપી. એ કઠાર અભ્યાસને પરિણામે શિષ્યને અસાધારણ શારીરિક અને માનસિક શક્તિઓની પ્રાપ્તિ થઈ. એમને એમના કહેવા પ્રમાણે સૂવિજ્ઞાનનુ' પણ શિક્ષણ આપવામાં આવ્યું. હિમાચ્છાદિત પ્રદેશના જીવનની તકલીફો છતાં અમર જીવનના અધિપતિ જેવા એ તિબેટી ગુરુ પાસે બાર વરસ સુધી રહીને એમણે પેાતાની સાધના ચાલુ રાખી. એમની સાધના પૂરી થતાં એમને ભારત મેાકલવામાં આવ્યા. એમણે પર્વતના રસ્તાઓ ઓળંગ્યા, મેદાનામાં નીચે આવ્યા, અને થેાડા વખતમાં યાગના ગુરુ તરીકે પ્રખ્યાતિ પામ્યા. થાડેાક વખત એમણે જગન્નાથપુરીમાં વાસ કર્યો, જ્યાં આજે પણ એમને મેાટા બંગલા છે. એમની આજુબાજુ એકડી થનારી શિષ્યમ`ડળી ઊંચા વના હિંદુઓની રહેતી, એમાં શ્રીમંત વ્યાપારીએ, ધનવાન જમીનદારા, સરકારી અમલદારો અને એક રાજાને પણ સમાવેશ થતા હતા. મારી ઉપર એવી છાપ પડી કે સાધારણ લેાને ત્યાં નથી આવવા દેવામાં આવતા; કદાચ હું ખાટા પણ હાઈ શકું.... " તમે બતાવેલા ચમત્કાર કેવી રીતે કરી શકાયા ?” મેં નિર્ભીકતાથી પૂછી જોયુ વિશુદ્ધાનંદે પેાતાના ભરાવદાર હાથને ભેગા કર્યાં. ( તમને જે બતાવવામાં આવ્યું તે યોગાભ્યાસનું પરિણામ નથી સમજવાનું. એ તા વિજ્ઞાનના જ્ઞાનનું પરિણામ છે. યેાગના સારરૂપે યાગીની ઇચ્છાશક્તિના વિકાસ થાય છે અને એકાગ્રતા વધે છે, પરંતુ સૂવિજ્ઞાનના અભ્યાસમાં એ ગુણાની જરૂર નથી પડતી. સૂવિજ્ઞાન તે કેટલાંક રહસ્યાના સ ંગ્રહમાત્ર છે, અને એમના ઉપયોગ માટે કાઈ ખાસ તાલીમની જરૂર નથી
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy