SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ જાદુગરા તથા સતાના સમાગમમાં ૨૭૧ તેની પાસે સારુ છે. કારણકે તે જાણે છે કે તે ભૂલ કરતા હશે તાપણુ, આખાય ખ’ડની સાથે ભૂલ કરી રહ્યો છે. કારણકે આજના શંકાશીલ યુગ સત્યની શેાધને ક્ષુલ્લક ગણે છે, અને આપણી સર્વોત્તમ ક્ષણામાં જે ક્ષુલ્લક લાગે છે તેવી વસ્તુઓની પાછળના પ્રખર પ્રયત્મામાં પેાતાની શકિતના વ્યય કરે છે. ગમે તેમ પણ આપણને એવું નથી લાગતું કે જીવનના સાચા અને શેાધવા જીવન વ્યતીત કરનારા ઘેાડાક માણસા, જુદાજુદા કેટલાય રસેા કે વિષયેા પાછળ શક્તિઓના વ્યય કરતા અને સત્યની શેાધ માટે ભાગ્યે જ કદી વિચારતા લેકા કરતાં, વમાનકાળના પ્રશ્નો સંબધી સાચા અભિપ્રાયા બાંધી શકતા હાય છે. મારા કામથી જુદા એવા ખીન્ન જ કામને માટે એક વાર એક પશ્રિમવાસીએ પંજાબના સપાટ પ્રદેશની મુલાકાત લીધેલી, પરંતુ તેને મળેલા માણસેાએ તેને જુઠ્ઠા જ પાટા પર ચડાવી દીધો, અને એ પેાતાના મૂળ હેતુને ભૂલી જવાની અણી પર આવી પહોંચ્યા. સિકંદરની ઇચ્છા પેાતાના મુલક કરતાં વધારે મેાટા મુલક પર શાસન કરવાની હતી. એ સૈનિકના સ્વાંગમાં આવેલા પરંતુ એની કારકિર્દી ફિલસૂફ઼ તરીકે પુરી થશે એવું લાગવા માંડયુ. પેાતાના રથને હિમાચ્છાદિત પર્વતા તથા ગરમ રણામાંથી ઘર તરફ લઈ જતી વખતે સિક ંદરના મગજમાં કેવા વિચારા ઊઠતા હો એનું અનુમાન કરવાના પ્રયત્ન મેં વારંવાર કરી જોયા છે. એ સમજવાનું કામ કપરું નથી કે પેાતાના સંસર્ગમાં આવેલા સંતપુરુષો અને યેાગીએથી મુગ્ધ થયેલા તથા તેમને આતુરતાપૂર્વક પ્રશ્નો પૂછવામાં અને એમના તત્ત્વજ્ઞાનની એકધારી ચર્ચા કરવામાં દિવસેા પસાર કરનારા એ ગ્રીક રાજા જો એમનો વચ્ચે થાડાંક વધારે વરસે રહી શકયો હાત તા પેાતાની નીતિના નવા ફેરફારોથી પશ્ચિમને આશ્રયચકિત કરી દેત. દેશના આદર્શીવાદ અને દેશમાં રહેલી આધ્યાત્મિકતાને જીવત રાખવાના પ્રયાસ કરનારા સંતપુરુષોના વ` આજે પણ જોવા નથી
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy