SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અરુણાચલની તળેટીમાં ૨૩૫ શકશે. જો ધ્યાન કરશે તેા તેને લીધે તમારા મનમાં પેદા થયેલા પ્રવાહ કામ કરતી વખતે પણ ચાલુ રહેશે. એક જ વિચારને ત્રણે એ રીતે વ્યકત કરી શકાય છે. ધ્યાનમાં તમે જે માં ગ્રહણ કરા તેના તમારી પ્રવૃત્તિમાં પણ પડઘો પડશે.’ 6 એમ કરવાથી શું પરિણામ આવશે ? ’ અભ્યાસ વધતા જશે તેમ તેમ મનુષ્યા, ઘટનાઓ અને પદાર્થો પ્રત્યેના તમારા વલણમાં ધીમેધીમે ફેરફાર થતા જશે. તમારા ધ્યાનનો પ્રભાવ તમારાં કર્મા પર એની મેળે જ પડતા રહેશે.’ - તેા પછી તમે ચેાગીએની સાથે સંમત નથી થતા ?' મેં એમનું ધ્યાન ખેંચ્યું, પરંતુ મહિ એ સીધેા જવાબ ન આપ્યા. 6 : માણસે સંસારમાં બાંધનારી પેાતાની વ્યક્તિગત સ્વાર્થવૃત્તિના જ ત્યાગ કરવા જોઈએ. પેાતાની જાતના અજ્ઞાનના ત્યાગ કરવા એ જ સાચા ત્યાગ છે.' · સંસારમાં પ્રવૃત્તિપરાયણુ જીવન જીવતાં સ્વાર્થરહિત બનવાની શક્યતા વી રીતે છે? ’ 6 કર્મ અને જ્ઞાન વચ્ચે ઘર્ષણ નથી માનવાનું.’ એના અર્થ કે તમે એવું માને છે કે માણસ પેાતાની પુરાણી ધંધાકીય પ્રવૃત્તિ કરવાની સાથેસાથે પ્રકાશની પ્રાપ્તિ કરી શકે ? ’ શા માટે નહિ ? પરંતુ એ પરિસ્થિતિમાં માણસને એવું નહિ લાગે કે એની પુરાણી પ્રકૃતિ કામ કરી રહી છે. કારણકે માણસની મનેાવૃત્તિ બદલાતી જઈને છેવટે શરીરથી પર પરમાત્મામાં કેન્દ્રિત થશે.’ માણસ પ્રવૃત્તિપરાયણ હશે તે। તેને માટે ધ્યાનના સમય ઘણા આછે રહેશે.’ મારા શબ્દો સાંભળીને મહર્ષિ એવા જ શાંત રહ્યા. અધ્યાત્મમાગ માં શિખાઉ સાધકાએ જ ધ્યાન માટેના અલગ વખત રાખવા પડે છે.' એમણે ઉત્તર આપ્યા : જે આગળ વધે ' .
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy