SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુને જીતનારો યાગ ૧૪૫ માર્ગમાં કેાઈને સીધા જ જવું હેય તેપણુ અમને તેની હરકત નથી. અમે એની વચ્ચે આવવા નથી માગતા. એને માટે એ મા જ બરાબર છે.' 6 અને એ યેાગ એકલે માનસિક છે?? · જરૂર. એ સાધનાની મદદથી મનને સ્થિર પ્રકાશમાં પલટાવી, એ પ્રકાશને આત્માના આવાસ તરફ ફેરવવાનો હેાય છે.’ C · એવી સાધનાની શરૂઆત કેવી રીતે કરી શકાય ? ’ ( એને માટે ગુરુની પ્રાપ્તિ કરવી જોઈએ.’ કાં ? ’ બ્રહ્મ મસ્તક હલાવ્યું. " ભાઈ, જે લેાકાને ભૂખ લાગે છે તે ભેાજનની શોધ કરે જ છે. જે ભૂખે મરતા હેાય છે તે તેા ગાંડા માણસની પેઠે શાધે છે. ભૂખ્યાં માણસ ભાજનની ઇચ્છા કરે તેવી રીતે જ્યારે તમારામાં ગુરુની ચાહના પેદા થશે ત્યારે ગુરુ તમને જરૂર મળશે. જે ગુરુને પ્રામાણિકપણે શોધે છે તેમને ગુરુ નક્કી કરેલા વખતે જરૂર મળે છે.’ " C તમે એવુ' માનો છે કે એમાં પ્રારબ્ધ કામ કરતું હાય છે?” 6 સાચી વાત છે.’ 6 મે કેટલાંક પુસ્તકા વાંચ્યાં છે.' યેાગીએ માથું ધુણાવ્યુ C ગુરુની મદદ વિના પુસ્તકે કાગળના ટુકડા જેવાં નિર્જીવ થઈ પડે છે. ગુરુનો અર્થ અંધકારને દૂર કરનાર' એવા થાય છે. જેના પ્રયત્નો અને જેનું પ્રારબ્ધ સદ્ગુરુને મેળવી આપવા જેટલું મદદરૂપ થાય છે તે પ્રકાશને પંથે ઝડપથી આગળ વધી શકે છે; કારણકે શિષ્યને લાભ પહેાંચાડવા ગુરુ આનો ઉપયાગ કરે છે.' પેાતાની વિશેષ શક્તિ " બ્રહ્મ એ પછી પેાતાના છૂટાછવાયા કાગળાના બાંકડા પાસે ગયા અને એક મેટા દસ્તાવેજ કે લેખ લાવી, એ મને સુપરત
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy