SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૩ પંન્યાસ પદવી આપી. તેમનો સ્વર્ગવાસ સં. ૧૯૩૫ આસો સુદ-૮ ના અમદાવાદમાં થયો. બે શિષ્યો અમૃતવિજય (કચ્છ ગઢ ગામના) દીક્ષા : ૧૮૯૮ બુટેરાયજી મ. (પંજાબી) દીક્ષા : ૧૯૧૨ પદ્મવિજય મ. (ભરૂડીયા કચ્છના) : વાગડ સમુદાય ગુલાબવિજય શુભવિજય સિદ્ધિસૂરિ (બાપજી મ.) હીરવિજય ૧ ૧ મેડતા, ૧ ખંભાત, ૧ બનારસ, ૧ કીસનગઢ, ૧ પુષ્કરહ, ૧ જામનગર, વાંકાનેર, ૧ વીસનગર, ૧ ભાવનગ૨, ૧ વસો, ૨ લીંબડી, ૩ પાલીતાણા, ૩ પીરાણા, ૪ ભૂજ, ૫ રાધનપૂર અને ૨૮ ચોમાસા અમદાવાદ કર્યા. તેમાં છેલ્લા ચોમાસા વિહારમાં અશક્ત શરીરના કારણે અમદાવાદ - રાજનગરમાં કર્યા. ૪૫ વાર સિદ્ધાચલ ગયા, તેમાં અનેકવાર ૯૯ યાત્રા, ૮ વાર ગિરનારની યાત્રા, ૫ વાર આબુ - શંખેશ્વર - સમ્મેતશિખરજી - સૌરાષ્ટ્ર દેશ - કચ્છ દેશ - સૂરત આદિ તીર્થોની સ્પર્શના અને યાત્રા કરી હતી. પશ્ચર્યાં ૩૨ ઉપવાસ : ૧ વાર ૧૬ ઉપવાસ : ૩ વાર ૧૨ ઉપવાસ : ૧ વાર : ૭ વાર અઠ્ઠાઈ તેમજ જીવનપર્યંત એકાસણા કર્યા અને તે પણ ઠામચોવિહારથી જન્મઃવિ. સં. ૧૮૬૬ જન્મસ્થળઃ ભરૂડીયા (કચ્છ-વાગડ) સંસારી નામઃ પરબતભાઈ માતાઃ રૂપાબાઈ ૦૨ મી પાટ પૂ. દાદાશ્રી પદ્મવિજયજી મ. સા. ૭ પિતા: દેવશીભાઈ સત્રા યતિ દીક્ષા:૧૮૮૩ વાગડ સમુદાય ગુરૂ: રવિ વિજયજી સંવેગી દીક્ષાઃ ૧૯૧૧ ૪
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy