SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ' જ્ઞાન : ૫૧ ૦ ચારિત્ર : ૭૦ (દર્શન ઃ ૬૭ મારા ધર્મનું નામ : જૈન ધર્મ” ♦ એના બીજા નામો: જિનધર્મ, સર્વજ્ઞધર્મ, કેવલીધર્મ, અર્ધદ્ધર્મ, સ્યાદ્વાદધર્મ મારો ધર્મ : કષ - છેદ - તાપ નામની ૩ પરીક્ષાથી પરિશુદ્ધ છે. ♦ મારો ધર્મ : સર્વ જીવોને સુખ આપનારો, કેવલી ભગવંતોએ કહેલો, દેવ - દાનવ - માનવોથી પૂજાયેલો છે. : જીવનમાં શાંતી, મરતા સમાધિ, પરલોકમાં સદ્ગતિ અને પરંપરાએ મોક્ષ આપે છે. 1) મારો ધર્મ વિભાગ-૨ સમકિતીના ૫ લક્ષણ : (દર્શન : ૬૭) શમ : સમકિતી જીવના કષાય એટલા શાન્ત થઈ જાય છે કે તેને પોતાના દુશ્મનનું પણ ક્યારેય ખરાબ થાય એવી ભાવના થતી નથી. આત્માને વિભાવદશામાંથી સ્વભાવ દશામાં સ્થિર કરવો. ૨) સંવેગ : દેવલોકના ભોગ, વૈભવ અને ચક્રવર્તી વગેરેના સુખોને પણ પરમાર્થથી દુઃખનું સાધન માને અને કેવળ શાશ્વત મોક્ષસુખની જ ઈચ્છા કરે. ૩) નિર્વેદ : મોક્ષની અભિલાષા, સંસાર પ્રત્યે ઉદ્વેગ. તપ : ૫૦) ૪) અનુકંપા : દિન દુ:ખીઓને જોઈને એમનું હૃદય ગળગળું બની જાય અને એમના દુઃખો દુર કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરે, જે ધર્મહીન હોય તેને ધર્મમાં જોડવાનો પ્રયત્ન કરે. (૧) મતિજ્ઞાન (૩) અવધિજ્ઞાન ૫)માસ્તિકય : જિનેશ્વર ભગવાને જે કહ્યુ છે તેને કદાપિ અંશ માત્રપણ ખોટું ન માને એટલે કે જિનવચન પર દૃઢ શ્રદ્ધા રાખે. જ્ઞાન : (૫૧) (૨) શ્રુતજ્ઞાન (૪) મન:પર્યવવિજ્ઞાન ૩૫ (૫) કેવળજ્ઞાન
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy