SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૪ અવનત પ્રણામ બીજો આવતી ૧) બે અવનતઃ કમર સુધી વળીને અવનત પ્રણામ. ૨) એક યથાજાત બાળક જન્મે તે સમયની મુદ્રા. ૩) બાર આવર્ત અહો કાર્ય થી ...જતા ભે..જે ચભે સુધી. ૪) ચાર શિર્ષનમનઃ દશ આંગળી અને મસ્તક વડે ચરવળાને સ્પર્શ કરવો. ૫) ત્રણ યોગ: મન, વચન, કાયાની એકાગ્રતા. ૬) બે પ્રવેશઃ બે વાર વંદન કરીને સ્થાપનાજીની નજીક જવું. ૭) એક નિષ્ઠમણઃ એક વાર વંદન કરીને પાછા જવું. ૮) સત્તર સંડાસા: ૧) પાછળ કમરના ભાગથી નીચે સુધી ચરવળાથી ત્રણ વાર પહેલો આવતી પ્રમાર્જવું. ૨) આગળ બન્ને પગ પર ચરવળાથી ત્રણ વાર પ્રમાર્જવું. ૩) બેસવાની જગ્યા પર ત્રણ વાર પ્રમાવું. ૪) નીચે બેસીને બન્ને હાથને બે પગની વચ્ચે રાખી માથાથી ] હાથની કોણી સુધી મુહપત્તીથી એક એક વાર બન્ને હાથ પર ચકાજાત મુદ્રા પ્રમાર્જવું. ૫) ચરવળા ઉપર મુહપત્તી રાખતી વખતે ત્રણ વાર મુહપત્તીથી પ્રમાર્જવું. ૬) વંદન કરી લીધા પછી ઉભા થતી વખતે પગની પાછળ ચરવળાથી ત્રણ વાર પ્રમાર્યા પછી પાછળ ખસવું. વાંદણા વાંદવાની મુદ્રા ૨ કાઉસગ્નનું ફળ • શુદ્ધ ભાવે શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ન કરનાર આત્મા ૨,૪૫,૪૦૮ પલ્યોપમથી કંઈક અધિક દેવલોકનું આયુષ્ય બાંધે છે. ૦ આઠ શ્વાસોશ્વાસ એટલે સમગ્ર નવકારના કાઉસગ્ન કરી ૨૮,૬૩, ૨૬૭ પલ્યોપમનું દેવ આયુષ્ય બાંધવા આત્મા શક્તિ ધરાવે છે. પચ્ચીસ શ્વાસોશ્વાસ એટલે ચંદે સુનિમલયારા સુધી લોગસ્સનો કાઉસ્સગ્ન કરનાર આત્મા ૬૧,૩૪,૨૧૦ પલ્યોપમનું દેવ આયુષ્ય બાંધે છે. જિન મુદ્રા S] | Pી કાયોત્સર્ગ Ge
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy