SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જેને તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન [ (૮) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. હજું દ્રવ્ય આકાશાસ્તિકાય આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત - ચાર માપવાળો અવકાશ કાલખંડ (Four Dimensional Space Time Continium) નો સિદ્ધાંત અને નમત. નિશ્ચિત આકાશ પછી કોઈ આકાશ નથી.” તે માનવું યોગ્ય નથી. (अजीवकायाः धर्माधर्माकाशपुद्गलाः ॥१||) આકાશ અને પુગલ બંનેના કાર્યો સ્વતંત્ર છે : હવે આકાશના વિષયમાં વધુ આગળ જોઈએ. The Expanding Universe માં પ્રોફે. A.C.Benerji કહે છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના મૂળ સિદ્ધાંત પ્રમાણે આકાશનું માપ તેમાં રહેલા પુદ્ગલના જથ્થા વડે નક્કી થાય છે. જો આકાશની અંદરના ભાગમાં પુગલ હોય, તો જયાં સુધી તે પૂરું થાય ત્યાં સુધી ગોળાકારે વળે છે. જેમ પુદ્ગલ વધારે હોય તેમ આકાશ ઓછું હોય, અને આકાશ ખરું જોતાં અનંત ત્યારે હોઈ શકે, જો તેમાં કોઈ પુગલ ન હોય. તેથી આકાશના વર્તુળાકાર માટે પુદ્ગલ જવાબદાર છે. તેથી આઈન્સ્ટાઈનનું આકાશ પુદ્ગલ ધરાવે છે, જે કોઈ એક દિશામાં સીધુ આગળ જાય, તે અનંતને ન પામે. પણ આદિ બિંદુએ પાછું ફરે.” (પૃ ૧૬૮) આ મતમાં ‘આકાશના વર્તુળાકાર માટે પુગલને જવાબદાર ગણું છે.” તે જૈન મત મુજબ સંગત નથી. કારણ કે આકાશ અને પુદ્ગલ બંને દ્રવ્યો અલગ અને સ્વતંત્ર દ્રવ્યો માનેલા છે. બંનેના કાર્યો પણ સ્વતંત્ર છે. એકબીજાના કાર્યો માટે એકબીજા ને જવાબદાર ગણ્યા નથી. વળી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy