SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ૩૭૯ તતાવાર નિત્યં રૂપાસેના (પૂર્વના સૂત્રમાં જે સતનું સ્વરૂપ બતાવ્યું તે સત્નો જે) ભાવ (એટલે સ્વરૂપ, સત્ નું સ્વરૂપ, ઉત્પાદાદિ-૩, તેમજ તેનું મૂળભૂત સ્વરૂપ, આંતરિકસ્વભાવ છે, તે) નો ફેરફાર ન થવો (૩ ગુણધર્મો સતત વર્તતા રહે), તેને નિત્ય કહેવાય છે. મર્પિતાના સિદ રૂશા અર્પિત (વ્યવહાર) અને અનર્પિત (નિશ્ચય)થી દ્રવ્યની સિદ્ધિ થાય છે. ત્રિરુક્ષત્નીઃ પુરા (પુગલ પરમાણુઓ) સ્નિગ્ધ, અને રૂક્ષ સ્પર્શવાળા હોવાથી (પરસ્પર સ્પર્શેલા હોય તો) બંધ થાય છે. સૂત્ર-૨૩ ન નન્ય[UTIનામ રૂ જઘન્યગુણ સ્નિગ્ધ, તેમજ જઘન્યગુણ રૂક્ષ, આવા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. સૂત્ર-૩૪ મુસાચ્ચે સશાનામ્ રૂકા ગુણની સમાનતા હોય ત્યારે સદેશનો બંધ ન થાય. સૂત્ર-રૂપ ચિધિમુIIનાં તુ રૂપા પરંતુ જો સદેશ (સ્નગ્ધ-સ્નિગ્ધ, અને રૂક્ષરૂક્ષ) પુદ્ગલો બે (વિગેરે) અધિક ગુણઅંશવાળા (ગુણવૈષમ્ય બે કે તેથી અધિક) હોય તો, તે સદેશ પુદ્ગલોનો પણ બંધ થાય છે. સૂત્ર-રૂદ્દ વિન્ચેસfથ પરિણામ ૨ રૂદ્દા પુલોનો બંધ થયા બાદ, સમ અને અધિકગુણ (સ્નિગ્ધ કે રૂક્ષ કોઈપણ), અનુક્રમે સમ અને હનગુણને પોતાનારૂપે પરિણાવે છે. TUાપર્યાયવત્ દ્રવ્યમ્ આપ-રૂકા જેમાં (સદા સ્થાયી) ગુણો અને (ક્રમસર થનારા) પર્યાયો હોય તેને દ્રવ્ય કહેવાય. #ાનશ્રેત્યે રૂટકેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય કહે છે. સોડનત્તસમયઃ રૂશા કાળ અનંત સમયવાળો છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy