SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમોત્તર મેહનમાલા. (૧૪૮) , पृथिव्यादिविविधव्यवहारयोगात् सांव्यावहारिकाः, ये पुनरनादिः कालादारभ्य सूक्ष्मनिगोदेवेवावतिष्ठन्ते ते तु तथाविधव्यवहारा. તીતાવહાવહારિકા ( કવનરાવાર ). ભાવાર્થ-જે છે અનાદિ સૂક્ષ્મનિગદમાંથી નીકળીને બાકીના પૃથવીકાય વિગેરે સ્થાનેમાં ઉત્પન્ન થાય છે તે જ પૃથિવી વિગેરે જુદા જુદા વ્યવહારના સંબંધવાળા થયેલા છેવાથી વ્યવહારરાશિવાળા કહેવાય છે અને જે અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાંજ રહેલા છે તેઓ તેવા પ્રકારના પૃથિવી વિગેરે નામના વ્યવહારથી રહિત હોવાથી અવ્યવહારરાશિવાળા ગણાય છે? 'तत्र येऽनादिनिगोदावस्थात उध्धृत्य पृथिवीकायिकादिभवेषु वर्तन्ते, ते लोके दृष्टिपथमागताः सन्तः पृथ्व्यादिव्यवहारमनुपतन्तः सांव्यावहारिका उच्यन्ते " | ( રિથતિ જાળમ્) આ પા માં રહેલા દgિuથમાંજતા સત્તા' શબ્દો બાદરપણું જણાવે છે અર્થાત બાદરપણું પ્રાપ્ત થયું હોય તે જ વ્યવહાર રાશિવાળા છે. (૨૧૮) ૩ – ચક્ષચર નહિં વાવાલા એવા પરમાણુઓને સમુદાય થયે તેટલાજ માત્રથી જ્યાં સુધી તેમાં કઈ વિશેષતા ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી તે કેમ ચાક્ષુષ થઈ જાય? અર્થાત્ ૫રમાણુ જેમ અદશ્ય છે તો તેવા અદશ્ય પરમાણુઓના સમુદાય માત્રથી જ તે સ્કંધ) દશ્ય કેમ થઇ શકે? (૨૧૯) ૩ ૩૦– પ્રત્યેક વસ્તુમાંના વિદ્યમાન પરિણામથી અન્ય પરિણામ જુદા જ હોય છે, અને તે પ્રમાણે હેવાથી અણુપણાના પરિણામથી ચાક્ષુષ પરિણામ એ જુદે જ પરિણામ છે, પરમાણુઓ અણુપણાના પરિણામને લઈને રૂક્ષતા તેમજ સ્નિગ્ધતાના વિશેપથી બાદર પરિણામને સ્વીકારે છે તેથીજ ભગવતેએ (બાદર) રકામાં યથાભવ આઠ પ્રકારને સ્પર્શ કહો છે, અને પર માણુઓમાં તો શીત- નિષ્પ-રક્ષ એ ચાર પ્રકારનેજ સ્પર્શ કહેલ છે, તેમાં પણ એક પરમાણમાં તે પરસ્પર અવિરેાધી શીત-રૂક્ષ,
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy