________________
૪૨૯
एएहिं लक्खणेहिं य लक्खिज्जइ अज्जवेहिं भावहिं। जीवो आराहतो जिणसम्मत्तं अमोहेण ॥१२॥ વાત્સલ્ય - વિનય થકી, સુદાને દક્ષ અનુકંપા થકી, વળી માર્ગગુણસ્તવનાથકી, ઉપગૂહનને સ્થિતિકરણથી; ૧૧ -આ લક્ષણોથી તેમ આર્જવભાવથી લક્ષાય છે, વણમોહ જિનસમ્યકત્વને આરાધનારો જીવ જે. ૧ર. ૧. માર્ગગુણસ્તવના = નિગ્રંથ માર્ગના ગુણની પ્રશંસા. ૨. આર્જવભાવ = સરળ પરિણામ. ૩. લક્ષાય = ઓળખાય. उच्छाहभावणासंपसंससेवा कुदंसणे सद्धा। अण्णाणमोहमग्गे कुव्वंतो जहदि जिणसम्मं ॥१३॥ અજ્ઞાનમોહપથે કુમતમાં ભાવના, ઉત્સાહને શ્રદ્ધા, સ્તવન, સેવા કરે છે, તે તજે સમ્યકત્વને. ૧૩. उच्छाहभावणासंपसंससेवा सुदंसणे सद्धा। ण जहदि जिणसम्मत्तं कुव्वंतो णाणमग्गेण ॥१४॥ સદર્શને ઉત્સાહ, શ્રદ્ધા, ભાવના, સેવા અને સ્તુતિ જ્ઞાનમાર્ગથી જે કરે, છોડેન જિનસમ્યકત્વને. ૧૪. अण्णाणं मिच्छत्तं वज्जह णाणे विसंद्धसम्मत्ते। अह मोहं सारंभं परिहर धम्मे अहिंसाए ॥१५॥ અજ્ઞાન ને મિથ્યાત્વ તજ, લહી જ્ઞાન, સમકિત શુંબને; વળી મોહ તજ 'સારંભ તું, લહીને અહિંસાધર્મને. ૧૫ ૧. સારંભ = આરંભયુક્ત, पव्वज्ज संगचाए पयट्ट सुतवे सुसंजमे भावे। होइ सुविसुद्धझाणं णिम्मोहे वीयरायत्ते॥१६॥